પંજાબ વિધનસભા ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધી 34.10 ટકા મતદાન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશ વિધનસભા ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધી 35.88 ટકા મતદાન થયું છે. 


બપોરે 1 વાગ્યા સુધી ઉત્તર પ્રદેશના ફર્રુખાદમાં 41.24 ટકા મતદાન થયું. કાયમગંજ સીટ પર 39.47 ટકા, અમૃતપરમાં 40.58 ટકા, ફર્રુખાદ સદરમાં 41.61 ટકા અને ભોજપુરીમાં 43.29 ટકા મતદાન થયું. 


કાનપુરના વેપારી અને સામાજિક કાર્યકર રાજેશ ભલ્લાએ એક અનોખી પહેલ કરી. જ્યાં તેઓ મતદાન કર્યા બાદ આવનાર લોકોને મફત નાસ્તો આપી રહ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી એ દેશનો સૌથી મોટો તહેવાર છે અને આજે રજા પણ છે. આ રજામાં અમે મતદારોને આ સુવિધા આપી રહ્યા છીએ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube