લખનઉ: ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ શુક્રવારે બાબરી મસ્જિદના પક્ષકારો પર નિશાન સાધ્યું. વસીમ રિઝવીએ કહ્યું કે બાબરી મસ્જિદના પક્ષકારોને પાકિસ્તાનના આતંકી સંગઠનોથી ફંડિંગ થાય છે. તેમણે કહ્યું કે આ ફિંડિંગથી અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને પૈસા અપાયા છે. આથી તેઓ કોર્ટમાં એજ બોલશે જે તેમને કહેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...