કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ઐતિહાસિક જીત હાસિલ કરી છે. ત્યારબાગ આજે ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલે તેમને મુખ્યમંત્રી પદના શપથ માટે આમંત્રણ આપ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યપાલે ટ્વીટ કરી કહ્યુ કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાનું રાજીનામું સોપ્યું. રાજ્યપાલે તેમને અને હાલની મંત્રી પરિષદની વૈકલ્પિક વ્યવસ્થા થવા સુધી પત પર બન્યા રહેવાની વિનંતી કરી છે. 


મમતા બેનર્જી પાંચ મેએ સવારે 10.45 કલાકે ત્રીજીવાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરશે. કોરોનાને કારણે શપથ સમારોહ સાદો હશે. 


Bengal: ચૂંટણી પરિણામો બાદ બંગાળમાં 9 લોકોની હત્યા, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો


પશ્ચિમ બંગાળમાં દાયકાઓ સુધી શાસન કરનાર વામ મોર્ચા અને કોંગ્રેસ ખાતુ ખોલાવી શક્યા નથી. આઈએસએફની સાથે તેના ગઠબંધનને આઠ ટકા કરતા ઓછા મત મળ્યા છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube