નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સ્વતંત્રતા દિવસના અવસરે 15 ઓગસ્ટના રોજ 8મી વાર લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને સંબોધન કરશે. પોતાના ભાષણ માટે પીએમ મોદીએ યુવાઓ પાસે તેમના વિચાર અને સૂચનો માંગ્યા છે. પીએમઓએ ટ્વીટ કરીને જણાવ્યું કે તમારા વિચાર પ્રધાનમંત્રીના ભાષણમાં સામેલ થઈ શકે છે. 


પ્રધાનમંત્રી મોદીને આ રીતે મોકલો તમારા સૂચનો
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યું કે તમારા વિચારો લાલ કિલ્લાની પ્રાચીરથી ગૂંજશે. 15 ઓગસ્ટના રોજ પીએમ નરેન્દ્ર મોદીના ભાષણ માટે તમારા શું વિચાર છે? તેને  @mygovindia પર શેર કરો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube