નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 30,548 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 88,45,127 પર પહોંચ્યો છે. જેમાંથી 4,65,478 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે જ્યારે 82,49,579 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 43,851 દર્દીઓ રિકવર થયા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube