Hair Care Tips: ગંજાપન, વાળ ખરવા, રફ વાળ, ડૈંડ્રફ આજના સમયમાં વાળ સાથે જોડાયેલી સામાન્ય સમસ્યા બની ગઈ છે. લગભગ દરેક લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પુરુષ હોય કે સ્ત્રી, છોકરો હોય કે છોકરી દરેક પોતાના વાળની સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને મહિલાઓ લાંબા વાળ રાખે છે. તેવામાં તેમને વાળનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર પોતાના ઘરે અથવા સંબંધીના ઘરે જોયું હશે કે, મહિલાઓ વાળ ધોયા પછી ટુવાલ માથા પર બાંધે છે. તમે કોઈ પણ મહિલાને પુછી લો કે, તેઓ આવું શા માટે કરે છે. તેનો એક જ જવાબ હશે કે, વાળ જલદી સુકાઈ જાય. જો કે, ડૉક્ટર્સ હંમેશા આવુ કરવાનું ના પાડે છે. ડૉક્ટરના કહેવા મુજબ ક્યારેય પણ ન કરવું જોઈએ. કેમ કે, ભીના વાળ પર ટુવાલ લપેટવાથી ઘણા પ્રકારનું નુકસાન થાય છે. 


ગુજરાતના 5 લાખ સરકારી બાબુઓ નોટો ગણતા થઇ જશે, મોંઘવારી ભથ્થાની સરકાર કરશે જાહેરાત
Lucky Zodiac Sign: આ 3 રાશિવાળાને લાગી લોટરી, માં લક્ષ્મીની કૃપાથી 'અચ્છે દિન' આવશે
Astrology: આ રાશિની છોકરીઓ હોય છે એકદમ ચાલાક, દુનિયાને નચાવે છે પોતાના ઇશારા પર


માથું ધોયા પછી ટુવાલ લપેટી લેવાથી વાળને ઘણું નુકસાન થાય છે. જે મહિલાઓ કે યુવતીઓ ટુવાલ બાંધે છે તેઓ આમ કરવાને બદલે વાળ ધોયા પછી તરત જ હેર ડ્રાયરનો ઉપયોગ કરીને વાળ સુકાવે તો વધુ ફાયદો થશે. તેનાથી વાળ ઝડપથી સુકાઈ જશે અને તમારી સ્કેલ્પ પણ સ્વસ્થ રહેશે. હેર ડ્રાયરનો ઉપયોગ કરતી વખતે હંમેશા સાવચેત રહો. અને કોઈપણ સમયે વાળમાં અઠવાડિયામાં માત્ર 2-3 વખત શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે લાંબા વાળને વધુ પડતી ધોવાથી ઘણું નુકસાન થાય છે.


Sexual Life: મીઠું પાન ખાવાના છે ઘણા ફાયદા, પાનનું એક પત્તું ખાવાથી વધી જશે કામેચ્છા
100 સમસ્યાઓનું એક સમાધાન છે આ નાનકડો છોડ, હિંદુ ધર્મમાં આ છોડનું અનોખું છે મહત્વ
Scorpio-N, Classic અને XUV700 માટે આટલું છે વેટિંગ પીરિયડ, વર્ષો સુધી નહી મળે કાર!


વાળ ધોયા પછી ટુવાલ વીંટાળવાના 5 ગેરફાયદાઃ
-ભીના વાળ પર ટુવાલ વીંટાળવાથી માથું લાંબા સમય સુધી ભીનું રહે છે, જેનાથી ડેન્ડ્રફ થવાની શક્યતા વધી જાય છે.
-વાળ ધોયા પછી ટુવાલ વીંટાળવાથી માથાની ચામડીમાં ફંગલ ઇન્ફેક્શન થાય છે. તેનાથી વાળને નુકસાન થાય છે.
-જેમને વાળ ખરવા જેવી સમસ્યા હોય તેમણે ભૂલથી પણ ભીના વાળમાં ટુવાલ લપેટી ન લેવો જોઈએ. કારણ કે તેનાથી સમસ્યા વધી શકે છે.
-ભીના વાળ પર ટુવાલ બાંધવાથી વાળના મૂળ નબળા પડી જાય છે અને સાથે જ વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે.


Numerology દ્રારા જાણો તમારું બાળક તિસ્માર ખાં છે કે નહી? કયા ક્ષેત્રમાં ગાડશે ઝંડા
Rozgar Mela: ગુજરાતમાં ના કામવાળી મળે છે ના તો પટાવાળા, ક્યાં છે બેરોજગારી?
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!


ડોકટરો હંમેશા કહે છે કે અઠવાડિયામાં 2-3 વખત વાળમાં તેલથી માલિશ કરવી જોઈએ. આનાથી તમારા વાળની કુદરતી ચમક હંમેશા બની રહેશે.


(નોંધઃ આ લેખમાં દર્શાવેલ સૂચનોને અનુસરતા પહેલાં ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube