Vastu Tips: જો તમે રાત્રે સૂતા સમયે ઓશીકા નીચે કેટલીક વસ્તુઓ રાખશો તો તમને ફાયદો થશે. આવી વસ્તુઓ તકિયા નીચે રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ સૂચનનું પાલન કરનાર વ્યક્તિ ખૂબ આગળ વધે છે અને પ્રગતિ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખા મગ
લીલા કાપડમાં આખા મગ બાંધીને તેના પર ઊંઘવું શુભ હોય છે. આવું કરવાથી બુધનો અશુભ પ્રભાવ દૂર થાય છે અને કરિયરમાં પ્રગતિ થાય છે.


સિંદૂરની ડબ્બી
સોમવારે તકિયા નીચે સિંદૂરની નાની ડબ્બી રાખો અને બાદમાં આ સિંદૂર હનુમાનજીને ચડાવી દો. આવું કરવાથી મંગળના પ્રભાવમાંથી મુક્તિ મળે છે અને કામમાં આવી રહેલી બાધાઓ દૂર થશે.



આ પણ વાંચો:
'2024ની ચૂંટણીમાં ભાજપને 100 સીટો આવશે', આ કદાવર નેતાએ કરી ભવિષ્યવાણી
સરકાર જવાબ આપે! શિક્ષણાધિકારી જ બળાત્કારી આસારામના મોટા 'ભગત',ધારાસભ્ય પણ આરતી ઉતારી
ખબર છે RBI ક્યાં સંતાડે છે સોનું? સોનાની માલિકીમાં કયો દેશ ક્યાં છે?


મૂળો
રાત્રે મૂળો તકિયા નીચે રાખો અને સવારે તેના શિવલિંગ પર ચડાવી દો. આવું કરવાથી રાહુનો દોષ દૂર થાય છે અને અટકેલા કામ ઝડપથી થાય છે.


ગીતા કે સુંદરકાંડ
વાસ્તુ શાસ્ત્રને અનુસાર તકિયા નીચે ગીતા કે સુંદરકાંડ રાખવાથી તમારા શરીરમાં પોઝિટિવ એનર્જી પ્રવાહિત જોઈશે અને તમને આખો દિવસ ઊર્જાસભર મહેસૂસ થશે.


લોખંડની વસ્તુ
જો તમને ખરાબ સપના આવતા હોય તો તમે લોખંડીની ગોળીઓ અથવા તો નાની કાતર તકિયા નીચે રાખી શકો છો. આવું કરવાથી રાહુ કેતુનો ખરાબ પ્રભાવ ઓછો થાય છે.


આ પણ વાંચો:
99 ટકા લોકો ખોટી રીતે કરે છે ફોન ચાર્જ, તેનાથી ઘટે છે બેટરી લાઈફ, બદલો આ આદત તુરંત
સંજય લીલા ભણસાલીની Heeramandi નું Motion Poster રિલીઝ, જુઓ દમદાર કાસ્ટનો First Look
છાયા સોમેશ્વર મંદિરના શિવલિંગ સાથે એવું છુપાયું છે રહસ્ય જેની સામે વિજ્ઞાન પણ લાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube