Banana Facts: આજ સુધી તમે કેટલાય કેળા ખાધા હશે જેનો હિસાબ નહી હોય. કેળા એકમાત્ર એવું ફળ છે જે વર્ષના 12 મહિના ઉપલબ્ધ રહે છે. આ ફળ ખાવાના ઘણા ફાયદા છે. આમાં તમને ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળે છે. આ સિવાય કેળા ખાવાથી તમારું પાચનતંત્ર પણ સારું રહે છે. આજકાલ જીમમાં જતા લોકો જીમમાંથી આવ્યા બાદ પહેલા કેળા ખાય છે, કારણ કે તે ફેટ વધારવામાં પણ મદદ કરે છે. આ સિવાય લોકો તેને શેક બનાવીને પીવાનું પણ પસંદ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી
Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો


આ જ કારણે દુનિયાભરના કેળા હોય છે વાંકાચૂકા
તમે જાણતા જ હશો કે જ્યારે પણ કેળા પોતાના ઝાડ પર ઉગે છે ત્યારે તે ગુચ્છોમાં ઉગે છે. સ્થાનિક ભાષામાં તેના આખા ગુચ્છાને લૂમ કહેવામાં આવે છે અને તે જમીન તરફ લટકતું હોય છે. હવે જ્યારે તમે તે સમયે કેળાને જોશો તો તમને ખબર પડશે કે તે સમયે તેનો આકાર સીધો હતો. પરંતુ વિજ્ઞાનમાં એક પ્રવૃતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને નેગેટિવ જિયોટ્રોપિઝમ (Negative Geotropism) કહેવામાં આવે છે. આ કારણે, કેટલાક વૃક્ષોના પાંદડા અને ફળો જ્યારે મોટા થાય છે ત્યારે તેઓ સૂર્ય તરફ વળવા લાગે છે. કેળાના વૃક્ષો પણ નકારાત્મક જિયોટ્રોપિઝમ (Negative Geotropism) થી પ્રભાવિત થાય છે અને આ પ્રવૃતિને કારણે તેઓ ફરતી વખતે ધીમે ધીમે સૂર્ય તરફ જાય છે અને આ કારણે તેમનો આકાર વાંકોચૂંકો અથવા હળવો C પ્રકારનો બને છે.


મૃત્યું બાદ આટલા દિવસ ઘરમાં ભટકે છે સ્વજનની આત્મા, મૃતકનું પિંડદાન કરવું છે જરૂરી
ખૂબ સારા લાઈફ પાર્ટનર બને છે આ અક્ષરના છોકરાઓ, તમારા પાર્ટનરનો પ્રથમ અક્ષર કયો છે?
Monthly Horoscope: મે મહિનો આ રાશીઓ માટે રહેશે અતિ લાભદાયી, આ લોકોની કિસ્મત ખૂલી જશે


પહેલીવાર અહીં જોવા મળી અસર
તમને જણાવી દઇએ કે પહેલા કેળાના વૃક્ષો વરસાદી જંગલોમાં ઉગતા હતા. પરંતુ કેળાનું ઉત્પાદન એટલું સારું નહોતું. તેનું સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે વરસાદી જંગલોમાં કેળાને યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ મળી શકતો નથી. તેથી જ ખેડૂતો ઉપરના પ્રદેશોમાં આવ્યા અને તેઓએ ત્યાં કેળાના વૃક્ષો ઉગાડ્યા, પરંતુ નકારાત્મક જિયોટ્રોપિઝમ ટ્રેન્ડની અસર અહીં સૌપ્રથમ જોવા મળી, જેના કારણે કેળાનો આકાર વાંકોચૂકો થઈ ગયો અને તેથી જ આજે તમે કેળાને વાંકાચૂકા આકારમાં જુઓ છો.


આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube