Who Can Eat Chia Seeds: આજના સમયમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના વાયરસ જેવી બીમારીએ લોકોને ભાન કરાવી દીધું છે કે સ્વસ્થ રહેવું હોય તો સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તેવામાં જો તમે પણ શરીરને સ્વસ્થ રાખવા ઈચ્છો છો અને બીમાર પડવાની ગણતરી નથી તો આહારમાં ચીયા સિડ્સનું રેગ્યુલર સેવન કરવાનું શરૂ કરો. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ, આયરન, કેલ્શિયમ, પોટેશિયમ જેવા મહત્વના પોષક તત્વો હોય છે. તેને ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. તો ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવીએ કે ચિયા સિડ્સ શરીરને કેટલા લાભ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયાબિટીસના દર્દીઓ માટે 'ઝેર' ગણવામાં આવે છે આ 6 ફૂડ્સ, ભૂલથી પણ ખાશો નહી
રાજસ્થાનના આ મંદિરમાં લક્ષ્મણ-ઉર્મિલાની થાય છે પૂજા, રાજા-મહારાજાના છે કુળ દેવતા


વજન ઘટાડવામાં મદદ
જે લોકોને વજન ઘટાડવું છે તેમના માટે પણ આ બી ફાયદાકારક છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જેને ડાયજેશનમાં સમય લાગે છે. તેના કારણે તમારું પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને તમે વધારે ભોજન કરવાથી બચો છો. આમ કરવાથી ધીરે ધીરે વજન ઓછું થવા લાગે છે. ખાસ કરીને પેટ અને કમરની આજુબાજુ ચરબી નહીં જામે.


ચેતી જજો!!! શનિથી વધુ કુપ્રભાવ બતાવી શકે છે રાહુ, આ 3 રાશિના લોકોના ગાભા નિકળી જશે
CNG કારમાં Sunroof પણ જોઇએ? તો આ છે 4 ઓપ્શન, કોઇપણ ખરીદી લો


ઘટે છે હાર્ટ એટેકનું જોખમ 
ચીયા સીડ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે બ્લડ પ્રેશરને નોર્મલ રાખે છે અને હૃદય સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઘણી હદ સુધી ઘટાડે છે. જે લોકો હાર્ટ પેશન્ટ છે તેમણે પણ આ બી ખાવા જોઈએ. 


Relationship: પત્નીને પ્રેમ ન કરનાર પતિઓને મળે છે નરક, ભોગવવી પડે છે આ કઠોર સજા
શનિના અસ્ત થતાં આ રાશિના જાતકોની ઉલટી ગણતરી થશે શરૂ! જાણો શું કરશો ઉપાય


સોજા ઉતરે છે
ચીયા સીડ્સ ખાવાથી શરીરમાં ચડેલા સોજા ઉતરે છે. તેમાં એન્ટી ઇન્ફલિમેન્ટરી પ્રોપર્ટીઝ હોય છે જે સોજા સહિતની બીમારીઓનું જોખમ ઘટાડે છે. 


Ram Mandir Ayodhya: ઘર પર લગાવી રહ્યા છો રામ મંદિરનો ધ્વજ, તો જાણી લો નિયમ અને ફાયદા
આજથી ડગલે ને પગલે આ રાશિઓને મળશે કિસ્મતનો સાથ, 'ગ્રહોનો સેનાપતિ' અપાવશે પ્રમોશન


રોગપ્રતિકારક શક્તિ વધે છે
ચીયા સીડ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાથી સંક્રમણ ફેલાવતી બીમારીઓનું જોખમ ઘટી જાય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે જે ઇમ્યુનિટી ને બુસ્ટ કરે છે.


CNG કારમાં Sunroof પણ જોઇએ? તો આ છે 4 ઓપ્શન, કોઇપણ ખરીદી લો


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)


Bank Job: BoB માં બનો બેંક મેનેજર, પગાર 1.77, જાણો લાયકાતથી માંડીને A TO Z માહિતી
આ શેરમાં 10 વર્ષ પહેલાં લાખ રોક્યા હોત તો આજે કરોડપતિની યાદીમાં હોત તમારું નામ