સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં ભરતનાટ્યમનું મંત્રમુગ્ધ પર્ફોમન્સ, PHOTOs

Sun, 23 Apr 2023-12:50 pm,

આ માટે સંસ્થાની કલાકાર વિદ્યાર્થાનીઓ આ માટે છેલ્લા કેટલાય દિવસોથી પ્રેક્ટિસ કરી રહી હતી. તેઓએ કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં આ મનમોહક પ્રસ્તુતિ કરી હતી.  

ઉલ્લેખનીય છે કે, નૃત્યભારતી સંસ્થાનાં પ્રણેતા ઇલાક્ષીબહેન ઠાકોર છે. હાલ આ સંસ્થાને તેમના પુત્ર ચંદન ઠાકોર અને પુત્રવધૂ નિરાલી ચંદન ઠાકોર આગળ ધપાવી રહ્યાં છે. જેમના માર્ગદર્શનમાં કલાકારોએ પ્રસ્તુતિ કરી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link