જાણો અમિતાભ બચ્ચનના બંગલા પર સ્ટાફની કેવી રીતે કોરોના તપાસ, જુઓ INSIDE PICS

Mon, 13 Jul 2020-3:20 pm,

અમિતાભ બચ્ચનના તમામ સ્ટાફની કોરોના તપાસ પણ કરવામાં આવી રહી છે. 

તમને જણાવી દઇએ કે ફરી એકવાર બીએમસીની ટીમ દ્વારા અમિતાભ બચ્ચનના બંગલાને સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા ફરીથી શરૂ થઇ ગઇ છે. 

12 લોકોની ટીમ અહીં પહોંચી ગઇ છે, અને એક-એક કરઈને ચારેય બંગલાને ફરીથી સેનિટાઇઝ કરવામાં આવશે. 

બીએમસી ઓફિશિયલ  Zee News સાથે વાતચીતમાં જણાવ્યું કે ત્યારબાદ વરિષ્ઠ અધિકારી નિર્ણય લેશે અને કેટલા દિવસ બંગલાને સેનિટાઇઝ કરવાનો છે. 

જોકે બચ્ચન સાહેબના ફેન પ્રાર્થના કરી રહ્યા છે, દુવાઓ માંગી રહ્યા છે કે તે જલદી સાજા થઇ પરત ફરે અને બચ્ચન પરિવારનું આ સંકટ દૂર થઇ શકે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link