અંબાજીમાં દર્શન કરવા પહોંચી અનુપમા, મહારાજ પાસેથી રક્ષા પોટલી પણ બંધાવી

Sat, 19 Aug 2023-12:06 pm,

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રૂપા ગાંગુલીએ અંબાજી મંદિરના અંબિકેશ્વર મહાદેવમાં પણ પૂજા અર્ચના કરી. તેમજ મહાદેવજીને જળ અને બીલીપત્ર પણ ચઢાવ્યા હતા. તેઓએ માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધાં હતા. 

રૂપાલી ગાંગુલીએ ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી હતી. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ચાહકો રૂપાલી ગાંગુલીને જોવા ઉમટ્યાં હતા. તો મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તો સાથે ફોટા પડાવ્યા હતા. અંબાજી મંદિરમાં ભૈરવજી મંદિર, બહુચર માના દર્શન કર્યા. તો અંબાજીના ગબ્બર ખાતે માં અંબે ની અખંડ જ્યોતના દર્શન કર્યા હતા.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link