પરમિશન વગર અમદાવાદના સુભાષ બ્રિજ પરથી પસાર થતી રીક્ષાઓને ડિટેઈન કરાઈ

Fri, 22 May 2020-4:34 pm,

પોલીસે આરટીઓ સર્કલ ઓટોરીક્ષા ડિટેઈન કરવાની મોટી કાર્યવાહી કરી હતી 

રીક્ષાને કોઈ છૂટછાટ લોકડાઉન 4માં આપવામાં આવી નથી. જોકે, લોકડાઉનને કારણે બે મહિનાથી રીક્ષાચાલકોની આવક પર બ્રેક લાગી ગઈ છે. બે મહિનાથી રાજ્યભરમાં એક પણ રીક્ષા રસ્તા પર જતા જોવા મળી ન હતી. 

કોઈ આવક ન થતા રીક્ષાચાલકોની હાલત કફોડી બની છે. રાજ્યમાં અનેક શહેરોમાં રીક્ષાને છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને રીક્ષાચાલકો રીક્ષા ચલાવી શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link