Photos : સુરત આગકાંડમાં બાળકોએ પૂછ્યું, ‘...તો વાંક કોનો?’

Mon, 27 May 2019-3:01 pm,

સુરતના બાળકોએ વિરોધ કાર્ડ બનાવીને પ્રદર્શિત કર્યું હતું. ‘અમારો શુ વાંક’ના લખાણ સાથે બાળકો કલેક્ટર ઓફિસ પહોંચતા સુરતમાં આ પ્રદર્શન ચર્ચામાં આવ્યું. 

બાળકો સાથે કેટલાક વાલીઓ પણ જોડાયા હતા. બાળકોએ એટલા હૃદયસ્પર્શી લખાણ લખ્યા હતા કે, જોઈને ગળગળા થઈ જવાય.     

ઉલ્લેખનીય છે કે, સુરત તક્ષશીલા આગ દુર્ઘટના મામલે ધારાસભ્ય હર્ષ સંઘવીએ મનપાને લખ્યો છે. તેમણે મનપા પાસેથી ઓપરેશન અને મેઇન્ટેન્સની કામગીરી ચકાસવા માંગ કરી છે. તેમજ જો મેઇન્ટેન્સની કામગીરી ન થતી હોય તો પગલાં લેવાની પણ માંગ કરી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link