Astro Tips: કિન્નરોને ભૂલથી પણ ન કરો આ 5 વસ્તુનું દાન, ઘરમાં આવશે ગરીબી

Thu, 20 Jul 2023-3:43 pm,

Astro Tips for Kinnars: લગ્ન કે બાળકના જન્મ જેવા શુભ પ્રસંગોએ નપુંસકોને દાન આપવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આવા દાન ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓથી પ્રભાવિત હોય છે. એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિની આર્થિક સ્થિતિને અસર કરે છે.

 

 

 

કિન્નરોને યોગ્ય વસ્તુઓ દાન કરવા અને તેના આશીર્વાદ લેવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે. પરંતુ તેને નારાજ કરવા કે ખોટું દાન આપવાથી મા લક્ષ્મીનો પ્રકોપ થઈ શકે છે, જેનાથી નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અહીં કેટલીક એવી વસ્તુઓ છે જેને કિન્નરોને દાનમાં ન આપવી જોઈએ.   

જૂના કપડાઃ કિન્નરોને ક્યારેય જૂના કપડા દાન ન કરવા જોઈએ. કિન્નરોને હંમેશા નવા કપડા આપવા જોઈએ. જૂના કપડા આપવાથી કિન્નરોના આશીર્વાદ મળતા નથી. 

 

ઝાડૂઃ કિન્નરોને ક્યારેય ઝાડૂ ન આપવું જોઈએ. કિન્નરોને ઝાડૂ આપવાથી ઘરની સુખ-શાંતિ ભંગ થાય છે. જો કિન્નરોને ઝાડૂની જરૂરીયાત છે તો તમે તેને પૈસા આપી દો. પરંતુ ક્યારેય હાથમાં ન આપો. 

તેલઃ જ્યોતિષ અનુસાર કિન્નરોને તેલનું દાન આપવું અશુભ છે. આમ કરવાથી ઘરની સુખ-શાંતિ અને વૈભવ ખતમ થઈ જાય છે. 

 

સ્ટીલનો સામાનઃ કહેવાય છે કે કિન્નરોને સ્ટીલના વાસણ કે સામાન ન આપવો જોઈએ. તેમ કરવાથી ઘરમાં લડાઈ-ઝઘડો થાય છે. સાથે ઘરના સભ્યો વારંવાર બીમાર પડવા લાગે છે. 

 

પ્લાસ્ટિક કે કાંચનો સામાનઃ જ્યોતિષ અનુસાર કિન્નરોને પ્લાસ્ટિક કે કાંચની વસ્તુ ન આપવી જોઈએ. તેનાથી ઘરમાં પૈસાની હાની થવા લાગે છે. સાથે ઘરમાં ગરીબી આવે છે. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link