LPG Subsidy Update: ખતમ થઇ જશે LPG પર સબસિડી! સરકાર કરી રહી છે તૈયારી

Mon, 08 Feb 2021-4:14 pm,

જો ગત થોડા દિવસો પર નજર કરીએ તો 2019 માં LPG માં ભાવ વધારો થયો હતો, પરંતુ આ પેટ્રોલમાં કરવામાં આવેલા વધારાથી ઓછો હતો. એવું જ કંઇક આ વર્ષે પણ થઇ શકે છે. LPG સિલિન્ડરના ભાવ રીટેલ વેંડૅર્સ વધી શકે છે. Mint માં છપાયેલા એક રિપોર્ટ અનુસાર એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર સબસિડીને ખતમ કરવાની તૈયારી કરી રહી છે. એટલા માટે કેરોસીન (Kerosene) અને LPG ના ભાવ વધી રહ્યા છે.

15મા નાણા આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ સબસિડીના દ્રારા નાણાકીય વર્ષ 2011-12 ના 9.1 ટકા મુકાબલે ઘટીને નાણાકીય વર્ષ 2018-19 માં આ 1.6 ટકા પર આવી ગઇ છે. જીડીપીના અનુસાર આ 0.8 ટકાથી ઘટીને 0.1 ટકા થઇ ગયો. અત્યારે કોરોના સબસિડી જે 2011-12 માં 28,215 કરોડ રૂપિયા હતી. બજેટમાં નાણાકીય વર્ષ 2020-21 ના બજેટ અનુમાન માટે તેન ઘટાડીને 3,659 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. 

સમાચાર અનુસાર નાણા આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે ઉજ્જવલા સ્કીમમાંથી LPG સબસિડીનો બોજો વધી શકે છે. જો સરકાર સબસિડી સ્કીમને ગરીબો સુધી જ સીમિત રાખી શકે છે તો સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યાને કેપ કર આ બોજાને ઘટાડાથી શકાય છે.

LPG સિલિન્ડરની કિંમત આંતરરાષ્ટ્રીય બંચામર્ક અને રૂપિય-ડોલર એક્સચેંજ રેટ પર નિભર કરે છે. સરકાર સબસિડીના પૈસા સીધા લાભાર્થીઓને ખાતામાં DBT દ્રારા મોકલે છે. જ્યારે કેરોસીપબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ દ્રારા રાહત ભાવે વેચવામાં આવે છે. 

ભારત સરકારે ઉજ્જવલા યોજનાને 1 મે 2016 ના રોજ લોન્ચ કરી હતી. તેમાં ગરીબી રેખાથી નીચે જીવન જીવનાર પરિવારને એલપીજી કનેક્શન માટે 16,00 રૂપિયા આપવામાં આવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link