ટામેટાના ગુણ છે અનેક, કેન્સરથી લઈને ડાયાબિટીસ માટે ફાયદાકારાક
![કેન્સરને રાખે છે દૂર કેન્સરને રાખે છે દૂર](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2020/10/08/657624-pic2.jpg?im=FitAndFill=(500,286))
ટામેટાની અંદર લાઇકોપીન જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે કેન્સરની કોશિકાઓને રોકવામાં મદદ કરે છે. ટામેટાનું નિયમિત સેવન કરવાથી પ્રોસ્ટેટ કેન્સર, ફેલોપિયન ટ્યૂબ્સ, ગળુ, પેટ, બ્રેસ્ટ કેન્સરની આશંકાઓ ઓછી થઈ જાય છે.
![વજન ઘટાડવામાં ઉપયોગી વજન ઘટાડવામાં ઉપયોગી](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2020/10/08/657625-pic3.jpg?im=FitAndFill=(500,286))
ટામેટાની અંદર મોટી માત્રામાં કેલેરી હોય છે. જે વજન ઘટાડવામાં કામ આવે છે. જો તમે સવારે નાસ્તામાં બે ટામેટાનું સેવન કરો તો પોષણ તત્વોની પૂર્તિની સાથે-સાથે વજન ઘટાડવામાં પણ ઉપયોગી રહે છે.
![દિલ રહેશે તંદુરસ્ત દિલ રહેશે તંદુરસ્ત](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2020/10/08/657629-pic4.jpg?im=FitAndFill=(500,286))
ટામેટાની અંદર લાઇકોપીન હોય છે જે સીરમ લિપિડ ઓક્સીકરણને રોકે છે. તે ન માત્ર ઉચ્ચ રક્તપાતને નિયંત્રિત કરે છે પરંતુ તેના નિયમિત સેવનથી ટ્રાઇગ્લિસરાઇડના સ્તરમાં પણ ઘટાડો થાય છે.
ટામેટાથી પાચન શક્તિ મજબૂત બનાવી શકાય છે. તેની અંદર કેલેરી, સલ્ફર વગેરે હોય છે જે લીવર માટે ખુબ ઉપયોગી છે અને તેનાથી ગેસની સમસ્યા પણ દૂર થાય છે.
ટામેટાની અંદર ક્રોમિયમ હોય છે. જે બ્લડ શુગરને નિયંત્રિત અને સંતુલિત કરે છે. તે યૂરિનમાં શુગરના પરસેન્ટેઝ પર નિયંત્રણ બનાવી રાખે છે. આ કારણ છે કે ટામેટાનું નિયમિત સેવન કરવાથી ટાઇટ સી 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ લાભકારી છે.