Janmashtami 2024: જાણો શું છે નિધિવનનું રહસ્ય? સૂર્યાસ્ત પછી અહીં રહેવાની મનાઈ છે!
એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ અને રાધાજી મધ્યરાત્રિએ રાસ રમવા આવે છે.
આ જંગલમાં એક રંગ મહેલ છે. જેમાં માખણ અને મિશ્રી રાખવાની પરંપરા છે. આ રંગ મહેલમાં શયન કક્ષ તૈયાર કરવામાં આવે છે. રાત પછી જ્યારે આપણે આ કક્ષને જોઈએ છીએ તો લાગે છે કે કક્ષમાં કોઈ આવ્યું હતું.
એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ રાત્રે નિધિવનમાં રહે તો તે અંધ થઈ જાય છે.
રાત્રે 8 વાગ્યા પછી આ જંગલમાં કોઈને પણ પ્રવેશવાની મનાઈ છે.
આ પછી, રંગમહેલના દરવાજા સવારે 5.30 વાગ્યે ખોલવામાં આવે છે.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર લખવામાં અમે સામાન્ય માહિતીનો સહારો લીધો છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી કે તે સાચું છે કે ખોટું.