Kala Dhaga: ગળામાં કાળો દોરો બાંધવાથી થાય છે 5 ચમત્કારી ફાયદા, દુર થાય છે આ તકલીફો

Wed, 06 Dec 2023-7:48 am,

ગળામાં કાળો દોરો બાંધવાથી કોઈ પણ પ્રકારની ખરાબ નજરની અસર તમને થતી નથી. નજર લાગવાથી થતી સમસ્યાઓથી મુક્તિ મળી જાય છે.

ગળામાં કાળો દોરો પહેરવાથી ખરાબ વિચારોથી મુક્તિ મળે છે. જો તમારા મનમાં સતત ખરાબ વિચાર આવતા હોય તો ગળામાં કાળો દોરો જરૂરથી બાંધો.

ઘણી વખત નાના બાળકોની તબિયત વારંવાર બગડી જતી હોય છે જો બાળકને વારંવાર આ સમસ્યા થતી હોય તો તેના ગળામાં કાળો દોરો બાંધી દેવો.

જો નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં પરેશાનીઓ લાવતી હોય તો તેને દૂર કરવાનો સૌથી ઉત્તમ ઉપાય છે કે ગળામાં કાળો દોરો બાંધી લો.

ગળામાં કાળો દોરો પહેરવાથી અણધાર્યા જોખમ અને સમસ્યાઓને ટાળી શકાય છે. જો તમારા જીવનમાં પણ એક પછી એક અણધારી સમસ્યાઓ આવતી હોય તો કાળો દોરો ગળામાં આજે જ પહેરી લો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link