પાટીદારોના આસ્થાનું કેન્દ્ર ખોડલધામમાં નવા વર્ષે ભક્તો ઉમટી પડ્યા, પરિસર રંગોળીથી રંગાયું

Tue, 14 Nov 2023-10:59 am,

નવા વર્ષે માતાજીની પણ વિશેષ પૂજા કરવામાં હતી, અને વિશેષ શણગાર સાથે વાઘા પહેવારમાં આવ્યા છે. તેમજ દિવસ દરમિયાન ધજારોહણ પણ થશે. સાથે દર્શનાર્થીઓએ પણ વિશ્વમાં શાંતિ રહે તેવી પ્રાર્થના કરી હતી. 

સાથે જ પાર્કિંગથી લઈને મંદિર સુધી દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સ્વયંસેવકો સ્ટાફ પણ સેવામાં બજાવે છે. તહેવાર નિમિતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link