Surya Ketu Yuti: 16 સપ્ટેમ્બરથી ચમકશે આ 6 રાશિઓનું ભાગ્ય, સૂર્ય-કેતુની યુતિ ચારેકોરથી કરાવશે લાભ

Tue, 10 Sep 2024-7:03 pm,

મેષ રાશિના લોકો માટે સૂર્ય અને કેતુની યુતિ લાભકારક રહેશે. કામકાજમાં પ્રગતિ થશે. આવકમાં વૃદ્ધિ થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. 16 સપ્ટેમ્બરથી રોજ સૂર્યને જળ અર્પણ કરવાથી લાભ થશે. 

નોકરી કરતા લોકોને સૂર્ય અને કેતુની યુતિ ફાયદો કરાવશે. નોકરીમાં પદમાં વૃદ્ધિ સાથે સમાજમાં નવી ઓળખ મળશે. આર્થિક તંગીથી છુટકારો મળશે. પરિવારમાં પ્રેમ વધશે. 

સિંહ રાશિના લોકો માટે પણ સૂર્ય અને કેતુની યુતિ પ્રગતિના યોગ સર્જનાર હશે. વિદેશ યાત્રા પર જઈ શકો છો. સમાજમાં નામના વધશે. નોકરી કરતા લોકો માટે સારો સમય. જીવનસાથી સાથે મધુરતા વધશે. 

તુલા રાશિના લોકો માટે પણ સૂર્ય અને કેતુની યુતિ સફળતા અપાવનાર સાબિત થશે. જે કામ હાથમાં લીધું હશે તે પૂરું કરશો અને સફળતા પણ મળશે. આવકમાં વૃદ્ધિ થવાના નવા રસ્તા ખુલશે. 

ધન રાશિ માટે પણ સૂર્ય અને કેતુની યુતિ લાભકારી રહેશે. સૂર્યને જળ અર્પણ કરવાથી લાભ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપારીઓનો નફો વધશે. દિવસ રાત પ્રગતિ થશે. વાણીથી લોકોનું દિલ જીતશો. 

સૂર્ય અને કેતુની યુતિ આ રાશિના લોકોને નવી ઓળખ અપાવશે. પ્રમોશન મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. બેદરકારી હાનિકારક સાબિત થઈ શકે છે. આર્થિક તંગીથી છુટકારો મળી શકે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link