આજથી 31 ડિસેમ્બર સુધીનો સમય 5 રાશિઓ માટે સમય ભયંકર, વક્રી ગુરુ તિજોરી કરાવશે ખાલી

Mon, 04 Sep 2023-4:46 pm,

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુની વક્રી સ્થિતિ મેષ રાશિના લોકોના જીવન પર વિપરીત અસર કરશે. આ સમયે ભાગ્ય તેમનો સાથ નહીં આપે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  ખર્ચ પણ વધી શકે છે. આ સમય દરમિયાન તમારે સાવધાન રહેવું પડશે. બચત પર વિશેષ ધ્યાન આપો. પૈસા સમજી વિચારીને ખર્ચ કરો.

મેષ રાશિમાં ગુરુ વક્રી થયો છે અને તેના કારણે આ રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે નહીં. આ સમયે રોકાણથી પણ ઓછો નફો મળવાની સંભાવના છે. સુખ-સુવિધાઓમાં ઘટાડો થશે. દુશ્મનોથી વિશેષ સાવચેત રહેવું. ભૂતકાળની ભુલો સુધારવાનો પ્રયત્ન કરો.

118 દિવસ કર્ક રાશિના લોકોને નોકરીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારી બદલી પણ થઈ શકે છે. વ્યવસાયમાં સમસ્યાઓ આવી શકે છે. તમારે તમારા પિતા સાથે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

ગુરુ ગ્રહના વક્રી થવાના કારણે આ રાશિના લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. મુસાફરીમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થશે. વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. અતિશય ખર્ચના કારણે મન પરેશાન રહેશે.

આ રાશિના લોકોએ સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. આ રાશિના લોકો માટે આ સમય અશુભ રહેશે. આ સમયે કોઈ સાથે દલીલ કરવાનું ટાળો. પોતાની જવાબદારીને સમજવાથી સમસ્યાઓ ઓછી થઈ શકે છે. વૈવાહિક અને અંગત જીવનમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link