Spiritual Remedy: હિન્દુ ધર્મમાં દુર્વાને પૂજનીય માનવામાં આવે છે. ખાસ કરીને ભગવાન ગણેશની પૂજામાં દોરવાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ભગવાન ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે. બુધવારના દિવસે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો દુર્વાનો ઉપયોગ કરી શકાય છે. ગણપતિજીને ઝડપથી પ્રસન્ન કરવા હોય તો દુર્વાના કેટલાક ચમત્કારિક અને અચૂક ઉપાય કરી શકાય છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશની સમર્પિત હોય છે તેથી આ દિવસે દુર્વાના આ ઉપાયો કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં ધનની અને સુખ સમૃદ્ધિની ખામી રહેતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ Moye Moye? જેને સોશિયલ મીડિયા પર મચાવી મૂકી છે ધમાચકડી
લોકો કેમ નથી ખાતા કડવા કારેલાનું શાક, જાણો કેમ હોય આટલા કડવા હોય છે કારેલા


નોકરી માટે
જો કોઈ વ્યક્તિ પોતાની નોકરી માટે દોડધામ કરે છે અને મહેનત કર્યા પછી પણ નોકરી મળતી નથી તો બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. આમ કરવાથી નોકરીના યોગ તુરંત સર્જાય છે. 


ગૌતમભાઇની કંપનીએ ગુજરાત ગોડું કર્યું, રોકાણકારો શેર કરી ખરીદવા કરી રહ્યા છે પડાપડી
9 O, 9M, 0R અને 8W! શું તમે ક્યારેય આવું બોલિંગ પ્રદર્શન જોયું છે? આવે છે નવો સ્પિનર


લગ્નમાં આવતી બાધા દૂર કરવા
જો કોઈ વ્યક્તિના લગ્ન નક્કી થવામાં વારંવાર સમસ્યા આવતી હોય તો બુધવારના દિવસે ગણેશજીને સિંદૂર ચડાવી અને દુર્વા અર્પણ કરી લગ્નની બાધા દૂર થાય તે માટે પ્રાર્થના કરવી 


Baba Vanga: ઈન્દિરા ગાંધીની હત્યાની આગાહી કરનાર વેંગાએ 2024 માટે આપી છે આ ચેતવણીઓ
શનિદેવનો ગુસ્સો આસમાને ચઢશે: પળવારમાં ગરીબ બનાવી દેશે, ભૂલથી પણ આ કાર્યો ના કરતા


બુધ ગ્રહની મજબૂતી માટે
જો કોઈ વ્યક્તિની કુંડલીમાં બુધ ગ્રહ નબળો હોય તો બુધવારના દિવસે બ્રાહ્મણને લીલા રંગના અનાજનું દાન કરવું. 


આંખો પહોળી કરી દેશે દુનિયાના આ 7 મોટા ધાર્મિક સ્થળ, એકવાર લેજો અચૂક મુલાકાત
Jain Temple: જાણો રાજસ્થાની જૈન મંદિરની એવી આશ્વર્યજનક વાતો, જાણશો તો ઉડી જશે હોશ


ધન પ્રાપ્તિ માટે
બુધવારના દિવસે ગણેશજીને 11 અથવા તો 21 દુવાની ગાંઠ ચડાવવી. તેનાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન લાભની તક સર્જાય છે.


કાર્યમાં સફળતા માટે
ઘણી વખત પ્રયત્ન કરવા છતાં પણ કાર્યમાં સફળતા મળતી નથી તેવામાં બુધવારના દિવસે ગાયને ગોળ અને સૂકા ધાણા ખવડાવવા જોઈએ. 


ખાવાના શોખીન છો તો જરૂર ટ્રાય કરો આ 14 સ્વાદિષ્ટ ભારતીય થાળી, જોતાં મોંઢામાં આવી જશે પાણી
જાણો શરીરના દુખાવા માટે યોગાસનના 7 અદભૂત ફાયદા, માનસિક સ્વાસ્થ્યમાં થશે સુધારો


સંબંધોમાં સુધારા માટે
જો ઘરમાં કોઈ વ્યક્તિ વચ્ચે કલેશ થતો હોય તો ગણપતિને બુધવારે 21 બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ ત્યાર પછી આ પ્રસાદ પરિવારના લોકોને ખવડાવવો.

સફળ બિઝનેસમેન બનવું છે તો આજે જ જુઓ કોર્પોરેટ લાઇફ પર બનેલી આ 4 ફિલ્મો
Milk Benefits: ગાયનું દૂધ કે ભેંસનું દૂધ, જાણો તમારા સ્વાસ્થ્ય માટે કયું વધુ હેલ્ધી?


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)