જ્યોતિષી ચેતન પટેલ: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવને રિઝવવા કઠિન છે પરંતુ વર્ષમાં અમુક દિવસ એવા છે કે શનિદેવ સરળતા થી રીઝી જાય. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે આવો જ દિવસ શનિ પુષ્ય નક્ષત્રનો ગણી શકાય. કેમ કે પુષ્ય નક્ષત્ર જેના સ્વામી શનિ છે અને જે શનિવારે પુષ્ય નક્ષત્ર હોય ત્યારે અનોખો સિદ્ધિઓ પણ બને છે. માટે શનિદેવની જ્યારે પીડા કે સમસ્યા હોય ત્યારે કે જ્યારે આપણને પનોતી નડતી હોય ત્યારે ઉપાય તરીકે કહેવાય છે કે શનિદેવના નક્ષત્રોમાં શનિ ઉપાસના કરાય તો તે શિઘ્ર ફળ આપે છે. આ દિવસે શનિની ઉપાસના કે ઉપાય સંકલ્પ કરી અને કરાય તો શનિ પીડા કે પનોતીનું નિવારણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

500₹ માં ગેસ સિલિન્ડર, 15 લાખનો વિમો... કેન્દ્રીય મંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત
World Cup 2023: થઇ ગયું કન્ફોર્મ, બાકી ટૂર્નામેન્ટનો ભાગ નહી હોય આ ખેલાડી, રિપ્લેસમેન્ટની થઇ ગઇ જાહેરાત


જયોતિષ શાસ્ત્ર મુજબ શનિ દેવ શનિવારના અધિપતિ છે તેમ કુંભરાશીના પણ સ્વામી છે અને સાથે પુષ્ય નક્ષત્ર ના પણ સ્વામી છે. તેથી જે લોકોને શનિની કોઇપણ સમસ્યા હોય કે જે રાશિમાં શનિની પનોતી હોય કે શનિને કારણે લગ્ન વિલંબ, નોકરી ધંધામાં રૂકાવટ નુકસાની દગો ફટકો લડાઈ ઝગડા કોર્ટ કચેરી, શારિરીક માનસિક પીડા થતી હોય તેણે શાસ્ત્રના મત પ્રમાણે જ્યોતીષ વિદ્વાનો દ્વારા આવા  શનિ પુષ્ય નક્ષત્ર જેવા અનોખા સિદ્ધિ યોગના  દિવસો શોધી ઊપાયો કરાવાનું જણાવવામાં આવે છે અને જે ઘણું કારગત નિવડે છે. 


બોયફ્રેન્ડને મોકલી રહી હતી પ્રાઈવેટ ફોટો : ભૂલથી એવા ગ્રુપમાં ગયો કે ભવાડો થઈ ગયો!
GF એકલી હતી તો ઘરે પહોંચી ગયો પ્રેમી,છોકરીના પરિવારે પકડી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ


તેજ રીતે આજે  નિવારણ ની કામના થી આ મુજબ ના ઉપાય કરાય તો આ શનિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગ ના બળે સહસ્ત્ર ઘણું મળે છે શનિ મહારાજ ની ક્રુપા પ્રાપ્ત થાય છે  માટે આજે સંકલ્પ કરી ઉપવાસ રાખો અને નીચેના પૈકીના ઉપાય કરો અવશ્ય શનિ પીડા કે પનોતીનો નિવારણ થશે.


મનાલી તો દરેક જાય! આ ઑફબીટ સ્થળોએ ફરી આવો, પછી તમે કહેશો - આ જ છે અસલી જન્નત!
સૌથી સસ્તું પેકેજ : દિવાળી બાદ 4 દિવસ ગોવા ફરી આવો, પત્ની થઈ જશે ખુશ ખુશ


આ દિવસે શનિ બીજ મંત્ર જાપ કરો.
શનિ દોષ કે પનોતીનું નિવારણ થાય તે માટે સંકલ્પ કરી ત્રણ કરો. ત્યારબાદ રોજ એક માળા કરી ૨૩૦૦૦ શનિ મંત્ર જાપ પૂરા કરો. આપની મનોકામના અવશ્ય પૂર્ણ થશે. 


બીજી પત્ની પતિના પેન્શનની નથી રહેતી હકદાર : સંતાનને પણ થાય છે અન્યાય
જો પત્ની ઘર છોડે તો પતિએ બીજા લગ્ન માટે કેટલા વર્ષ રાહ જોવી પડશે, જાણો શું છે કાયદો


 ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ 


- આ દિવસે હનુમાનજી શનિદેવના દર્શન કરવા જવુંતેલ સિંદૂર અર્પણ કરો
- ગરીબોને યથા શક્તિ દાન કરવું 
- ઘરડા અને વૃદ્ધ લોકોનું સન્માન કરો મદદ કરો આશીર્વાદ લો  
- ગરીબ ,કામદાર અથવા નોકરો અને અપંગ ને હંમેશા પૂરતું વળતર આપો ખુશ રાખો


શું છે બેટમજી, ભણે છે કે નહીં લા'! ખલાસી ફેમ આદિત્ય ગઢવીએ પીએમ મોદીના કેમ કર્યા વખાણ
US VISA માટે લાંબુ વેટિંગ, 97000 ભારતીયની ધરપકડ, ઘૂસણખોરીના કેસમાં 5 ગણો વધારો


આજે શનિ પુષ્ય નક્ષત્ર યોગ છે
- શનિ શાંતિ માટે દાન કરો
- શનિને લગતી વસ્તુઓનું દાનમાં આપવી જોઈએ 
- દાનમાં આપવાની ચીજો- અડદ , લોખંડ ના વાસણો, તેલ, કાળા  સફેદ તલ, કાળો કાબળો કાળું કાપડ કે પોતાના જૂના વસ્ત્રોનું દાન ગરીબ જરૂરિયાતમંદ લોકોને કરો. 

AFG vs NED: અફઘાનિસ્તાનની જીતે વધારી દીધા પાકિસ્તાનના ધબકારા, પલટાઇ ગયું પોઇન્ટ ટેબલ
Diwali પર શોપિંગ કરતી આ વસ્તુઓને કરશો નહી નજર અંદાજ, મળી શકે છે ધમાકેદાર ઓફર, બચી જશે રૂપિયા