Jupiter and Moon Conjunction: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તનની અસર તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળી શકે છે. એક ગ્રહના ગોચર કરવાથી ઘણીવાર બીજા ગ્રહ સાથે તેની યુતિ ઘણા શુભ અને અશુભ યોગોનું નિર્માણ કરે છે. તમને જણાવી દઈએ કે 17 મેના રોજ ગુરુ અને ચંદ્રનો સંયોગ પણ ઘણી રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે 17 મેના રોજ સાંજે 7.39 કલાકે ચંદ્ર મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે અને અઢી દિવસ એટલે કે 19 મે સુધી અહીં રહેશે. તમને જણાવી દઇએ કે ગુરુ અહીં પહેલેથી જ બિરાજમાન છે અને ચંદ્ર સાથે યુતિના કારણે ગજ કેસરી યોગ બની રહ્યો છે. તમને જણાવી દઇએ કે આ યોગ ઘણી રાશિઓનું નસીબ ઉજ્જવળ બનાવવાનો છે. જાણો કઈ રાશિના જાતકોને ગજકેસરી રાજયોગથી વિશેષ લાભ થશે.


Astrology: આ 5 રાશિવાળા વાતોથી લોકોને બનાવી દે છે દિવાના, સરળતાથી જીતી લે છે વિશ્વાસ
સૌથી વધુ ભાગ્યશાળી હોય છે આ રાશિના લોકો, મેળવે છે ધન-સંપત્તિ, પ્રેમ, પદ પ્રતિષ્ઠા
Vastu tips: આવા ઘરમાં માતા લક્ષ્મી નથી કરતા પ્રવેશ, ઘરમાં હંમેશાં રહે છે ગરીબી
Surya Gochar 2023: સૂર્યએ કર્યું ગોચર, આ લોકોનું માન વધશે;નવી નોકરી સાથે મળશે તરક્કી


ગજકેસરી રાજયોગથી આ રાશિના લોકોને થશે લાભ 


મેષ
ગજકેસરી રાજ યોગ બનવાના કારણે મેષ રાશિના લોકોને વિશેષ લાભ મળવાનો છે. તમને જણાવી દઇએ કે ગુરુ અને ચંદ્રની યુતિ આ રાશિમાં થવા જઇ રહી છે. આ દરમિયાન આ રાશિના લોકોને ધન અને સમૃદ્ધિ મળશે. એટલું જ નહીં, લાંબા સમયથી બંધ પડેલું કામ ફરી શરૂ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. આવી સ્થિતિમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટની પૂરી શક્યતાઓ છે.


ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!
હવે ગાયની સાથે દૂધાળી ભેંસનો પણ થશે ઈન્શ્યોરન્સ, સરકાર ચૂકવશે પ્રિમિયમ
 


મિથુન
તમને જણાવી દઇએ કે ગુરુ અને ચંદ્રની યુતિના કારણે, ગજકેસરી યોગ આ રાશિના લોકો માટે અનુકૂળ પરિણામ લાવવાનો છે. આ દરમિયાન આ રાશિના લોકોને સમાજમાં માન, પદ અને પ્રતિષ્ઠા મળશે. સાથે જ તમને અચાનક આર્થિક લાભ પણ મળી શકે છે.


તુલા
તમને જણાવી દઇએ કે મેષ રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ યોગ તુલા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ દરમિયાન વ્યવસાય અને નોકરીમાં અપાર સફળતા પ્રાપ્ત થશે. પૈસાથી ફાયદો થઈ શકે છે. પરિવાર અને મિત્રો સાથે પ્રવાસ પર જઈ શકો છો. સાથે સમય પસાર કરવાનો મોકો મળશે.


ઉલટી વહે છે ભારતની એક માત્ર નદી: ગુજરાતની ગણાય છે જીવાદોરી, કારણો જાણશો તો ચોંકી જશો
71 હજાર લોકોને મળી સરકારી નોકરી : આ ક્ષેત્રોમાં કરાઈ છે ભરતી, પીએમ મોદી રહેશે હાજર

ભયાનક સ્ટોરી! ભૂખે રહીને મોતને ભેટશો તો ભગવાન મળશે, 100 લોકોની લાશો મળી


ગજકેસરી રાજયોગ ક્યારે રચાય છે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કેટલાક યોગોનું સર્જન ખાસ કરીને તમામ રાશિના લોકો માટે ફાયદાકારક હોય છે. જ્યોતિષીઓના મતે, ગજકેસરી યોગ ત્યારે બને છે જ્યારે ગુરુ અને ચંદ્ર કોઈ પણ રાશિમાં ભેગા થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે ગુરુ કુંડળીમાં ચંદ્રથી મધ્ય ગૃહમાં (પ્રથમ, ચોથા, સાતમા અને દસમા ભાવમાં) સ્થિત હોય ત્યારે ગજકેસરી યોગ બને છે.


(Disclaimer:અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી) 


Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
Women's Health: છોકરીઓ યુવાનીમાં ના કરે આ ભૂલો, પતિ કે બોયફ્રેન્ડ બહાર ફાંફા મારશે
23 વર્ષની આ છોકરીના છે એક બે નહીં છે 1000 બોયફ્રેન્ડ, દર મહિને કમાશે 41 કરોડ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube