Guruwar Niyam: ગુરુવાર ભગવાન વિષ્ણુ અને દેવ ગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે અને કુંડળીમાં ગુરુ બળવાન બને છે. એવું માનવામાં આવે છે કે ગુરુવારે વ્રત કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ કેટલાક એવા કામ છે જે ગુરુવારે કરવા માટે વર્જિત માનવામાં આવે છે. ગુરૂવારે વાળ ધોવા, કપડા ધોવા અને વાળ કાપવા જેવા ઘણા કામ ન કરવા જોઈએ. આ કામો કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી પડી જાય છે અને ઘરમાં દરિદ્રતા હાવી થઈ શકે છે. આવો જાણીએ ગુરુવારે કયું કામ ન કરવું જોઈએ.


Walking Plan: મહિનામાં 10 kg વજન ઘટાડવા માટે દરરોજ કેટલું ચાલવું જરૂરી, શું છે નિયમ
16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી


ગુરૂવારના દિવસે કરો નહી આ કામ


કેળું ન ખાવુંઃ
જો તમે ગુરુવારે વ્રત રાખો છો કે પૂજા કરો છો તો આ દિવસે કેળું ન ખાવું જોઈએ. કારણ કે ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. પરંતુ તમે ગુરુવારે ગરીબ અને જરૂરિયાતમંદોને કેળાનું દાન કરી શકો છો.


બદામ અને અખરોટથી વધુ ફાયદાકારક છે ટાઇગર નટ્સ.. જાણો તેને ખાવાના 7 અનોખા ફાયદા
16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી


વાળ ન ધોવાઃ
ગુરુવારે વાળ સાબુ કે શેમ્પૂથી ન ધોવા જોઈએ. ખાસ કરીને પરિણીત મહિલાઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ. બીજી તરફ ગુરુવારે સાબુથી સ્નાન પણ ન કરવું જોઈએ. આમ કરવાથી સુખ-સમૃદ્ધિમાં ઘટાડો થાય છે.


વાળ ન કાપવાઃ
ગુરુવારે વાળ ન કાપવા જોઈએ. ઉપરાંત, આ દિવસે નખ કાપવા નહીં અને પુરુષોએ દાઢી પણ ન કરવી જોઈએ. આ કારણે ગુરુની ખરાબ અસર છે અને તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.


16 ઓગસ્ટ પહેલાં જરૂર કરી લો આ કામ, માતા લક્ષ્મી સીધી ઘરમાં કરશે વાસ, નહી સર્જાય પૈસાની તંગી
90 હજારવાળી Watch Ultra પર ભારે પડી 2500 ની સ્માર્ટવોચ, ધડાધડ ખરીદી રહ્યા છે ગ્રાહકો


પોતું ન કરોઃ
ગુરુવારે ઘરની સફાઈ કરતી વખતે પોતું ન કરો. ઉપરાંત, દિવસ દરમિયાન ઘરની જાળીઓ દૂર કરવી જોઈએ નહીં અને જંક વસ્તુઓ વેચવી જોઈએ નહીં. આમ કરવાથી સુખ-સમૃદ્ધિનો નાશ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.


લાલ કિતાબનો આ ટોટકો કરશે નોટોનો વરસાદ, બંધ કિસ્મતવાળા પણ બની જશે અમીર
Life Insurance ના પણ છે ઘણા ફાયદા, લાંબાગાળે કમાઇ શકો છો વધુ રિટર્ન
Unlucky Plants: ગણતરીના દિવસોમાં અર્શથી ફર્શ પર લઇને ઘરમાં લગાવેલા આ 5 દુર્ભાગ્યને આપે છે આમંત્રણ


પૈસાની લેવડદેવડઃ
ગુરુવારે પૈસા સંબંધિત કોઈ લેવડ-દેવડ ન કરો. એવું માનવામાં આવે છે કે ગુરુવારે લોન લેવાથી દેવાનો બોજ વધી જાય છે. તે જ સમયે, આ દિવસે કોઈને ઉધાર અથવા ઉછીના ન આપશો નહી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube