Vastu Tips for Shoe: આજકાલ મોટાભાગના લોકો વાસ્તુશાસ્ત્રને મહત્વપૂર્ણ માને છે. હિન્દુ ધર્મમાં પણ ઘરમાં વાસ્તુ દોષ હોવાને શુભ માનવામાં નથી આવતુ. માનવામાં આવે છે કે વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવેલા નિયમોનું પાલન કરવામાં ન આવે તો, તેની ખરાબ અસર ઘરમાં રહેતા લોકો પર પડે છે. વાસ્તુ દોષના કારણે જ ઘરની સ્થિતિ ખરાબ થાય છે. મન અશાંત રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારની આ 7 યોજનાઓએ બદલી દીધી દેશની શકલ, તમે લાભ લીધો કે નહી
ભૂલથી પણ આ દિશામાં લગાવશો નહી ઘડીયાળ, શરૂ થઇ જશે તમારો ખરાબ સમય!
SUCCESS TIPS: આ 5 વસ્તુઓથી દૂર રહો, નહીંતર જીવનમાં ક્યારેય નહી મળે સફળતા


કઠોર પરિશ્રમ કરવા છતાં સફળતા નથી મળતી. એટલા માટે વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવુ ખૂબ જ જરૂરી છે. આ પૈકીની જ એક છે ઘરમાં જૂતા-ચંપલ રાખવાની યોગ્ય જગ્યા. આ અંગે વધુ જાણકારી આપે છે ભોપાલ નિવાસી જ્યોતિષ્ય અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્રકુમાર શર્મા.


- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઉત્તર અને પૂર્વ દિશાને શુભ માનવામાં આવે છે. આ દિશામાં દેવી-દેવતાઓનો વાસ હોય છે એવી માન્યતા છે. એટલા માટે ભૂલથી પણ ઘરની ઉત્તર અને પૂર્વ દિશામાં જૂતા ન ઉતારવા જોઈએ. 


કોડીઓના ભાવ મળનાર સ્ટોકે બનાવ્યા માલામાલ, રોકાણકારો બની ગયા કરોડપતિ!
બોડી લેગ્વેંજ કહી દેશે શું સ્ત્રી ધરાવે છે સેક્સ કરવાની ઇચ્છા? રિસર્ચમાં થયો ખુલાસો
પત્નીને ખબર પડી ગઇ પતિની વાસ્તવિકતા, અનેક યુવતિઓ સાથે હતા અફેર અને પછી...


- વાસ્તુ શાસ્ત્રના જાણકાર કહે છે કે, ઘરમાં ચપ્પલ-જૂતા ઉતારવાની યોગ્ય દિશા દક્ષિણ અને પશ્ચિમ છે. આ સિવાય જૂતાને ગમે ત્યાં ઉતારવાને બદલે તેના યોગ્ય સ્થાન પર રાખવા જોઈએ. જો તમે પણ આ નિયમનું પાલન કરો છો તો હંમેશા ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.


- આ સિવાય પૂજા ઘરમાં પણ જૂતા-ચપ્પલને રાખવુ શુભ માનવામાં નથી આવતુ. તેમાં વાસ્તુ દોષ હોય છે. આ સિવાય જૂતા નવા હોય તો પણ તિજોરીમાં ન રાખવા જોઈએ. આ ધન રાખવાની જગ્યા છે. તિજોરીમાં જૂતા રાખવાથી લક્ષ્મીજીનું અપમાન થાય છે. 


મોતી જેવા ચમકદાર દાંત માટે આટલું કરો, દીપિકા-ઐશ્વર્યાની સ્માઇલ પણ લાગશે ફિક્કી
સૌભાગ્યની નિશાની ગણાતું કંકુ દૂર કરશે પતિ-પત્નીના ઝઘડા, દાંપત્ય જીવન બનશે સુમધુર


- ઘણા લોકોની આદત હોય છે કે કંઈપણ જોયા કે સમજ્યા વગર ગમે ત્યાં પોતાના જૂતા ઉતારી દે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં જૂતા-ચપ્પલ યોગ્ય રીતે રાખવા જરૂરી છે. આ સિવાય જૂતાને ક્યારેય પણ ઊંધા ન રાખવા જોઈએ. માનવામાં આવે છે કે, આમ થતા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. ઘરની સુખ-શાંતિ પણ ભંગ થઈ શકે છે.


દારૂથી પણ વધુ નશો કરે છે લાલ મધ, દુનિયાભરમાં ખૂબ છે ડિમાન્ડ, ફક્ત અહીં મળે છે
દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!
Web Series: આ 10 વેબસિરિઝ નથી જોઇ તો તમારી યુવાની છે નકામી, બોલ્ડનેસના મામલે પડાવે છે બૂમ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube