Dhanteras Upay in Gujarati: ધનતેરસને ધન ત્રયોદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર ધનતેરસ આસો માસની વદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ધનતેરસ 22 તથા 23 ઓક્ટોબર બંને દિવસે મનાવવામાં આવશે. માન્યતા છે કે ધનતેરસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. ભગવાન ધનવંતરી દેવતાઓને આયુર્વેદના પ્રવર્તક માનવામાં આવે છે. જાણો ધનતેરસના દિવસે ક્યા ઉપાયો કરવાથી ઘરમાં માં લક્ષ્મીનું આગમન થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનતેરસ પર સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો, 5 વર્ષમાં બેગણું થયું મોંઘું
ધનતેરસે ઓળખી લો ગુજરાતના ટોપ 10 ધનકુબેરોને, મા લક્ષ્મીના આમની પર જ છે ચારહાથ


1. વાસણ-
ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. પરંતુ આ દિવસે પીતળના વાસણ ખરીદવા જોઈએ અને તેને પોતાના ઘરની પૂર્વ દિશામાં રાખવા જોઈએ. 


Dhanteras ke Upay: ધનતેરસના દિવસે કરે આ ખાસ ઉપાય, વેપારીઓ માટે કઈ વસ્તુઓ ખરીદવી શુભ
Dhanteras 2023 Shopping: ધનતેરસના દિવસે આ વસ્તુઓની ખરીદી ગણાય છે શુભ, વરસશે માતા લક્ષ્મીની કૃપા


2. રોકાણ-
ધનતેરસના દિવસે રોકાણ કરવું લાભકારી માનવામાં આવે છે. આ દિવસે ધન સંબંધિત જે કાર્ય કરવામાં આવે છે તે પૂરા થાય છે અને શુભ ફળ મળવાની માન્યતા છે. 


વર્ષમાં 1 વાર ખુલે છે ભગવાન ધન્વંતરિનું આ મંદિર, 326 વર્ષ જૂની મૂર્તિ છે બિરાજમાન
આ મંદિરમાં જમા દાગીના થઇ જાય છે ડબલ, 5 દિવસ માટે ખુલે છે કુબેરનો ખજાનો


3. ધાણાના બીજ-
ધનતેરસના દિવસે ધાણાના બીજને ખરીદવાની પરંપરા છે. માન્યતા છે કે ધાણા સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ધાણાના બીજને માં લક્ષ્મીને અર્પિત કર્યા બાદ તિજોરીમાં રાખવા જોઈએ. 


Dhanteras ની શોપિંગ કરવા જઇ રહ્યા છો? જરૂર જાણી લો આ વાત, મોંઘી પડશે આ ભૂલો
Dhanteras 2023: ધનતેરસના દિવસે આ વસ્તુઓ દેખાશે થઇ જશો માલામાલ, જલદી જ ચમકશે ભાગ્ય


4. ચાંદી-
ધનતેરસના દિવસે ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. ચાંદીને પણ ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે. ચંદ્રમા મનને શાંતિ પ્રદાન કરે છે. તેવામાં મનને શાંત રાખવા માટે ચાંદીની ગમે તે વસ્તુ ખરીદી શકો છો. 

Dhanteras 2023: ધનતેરસ પર માલામાલ શે આ 5 રાશિના લોકો, ઘરમાં થશે ધનના ઢગલા
Dhanetras: બિઝનેસમાં પ્રગતિ માટે ધનતેરસ પર કરો આ વસ્તુની ખરીદી, મળશે કુબેરનો ખજાનો


5. દીવાનું દાન-
ધનતેરસના દિવસે દીપદાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે સાંજે મુખ્ય દ્વાર પર 13 દીવા પ્રગટાવવા જોઈએ. આ દિવસે મુખ્ય દીવો રાત્રે સુવા સમયે પ્રગટાવવામાં આવે છે અને તે દીવો દક્ષિણ દીશા તરફ પ્રગટાવવો જોઈએ. દક્ષિણ દિશા યમની દિશા હોય છે. 


Diwali પહેલાં સપનામાં દેખાઇ જાય 1 વસ્તુ તો સમજી લેજો તમારો દરવાજો ખખડાવશે મા લક્ષ્મી
કિડની બચશે કે થઇ જશે ખલાસ? આ 5 લક્ષણોથી મળશે જવાબ


6. ગોમતી ચક્ર- 
ધનતેરસના દિવસે 11 ગોમતી ચક્રની ખરીદી શુભ માનવામાં આવે છે. આ ગોમતી ચક્રને પીળા કપડામાં બાંધી પોતાની તિરોરી કે ધનના સ્થાન પર રાખો. 


Pigmentation: રસોડામાં રાખેલી આ વસ્તુઓની મદદથી કરચલીઓ થશે દૂર, ચહેરો દેખાશે બેદાગ
Trending Quiz: તે કોણ છે, જે સવારે 4 પગ પર, બપોરે 2 પગ પર અને સાંજે 3 પગ પર ચાલે છે?


7. સોળ શ્રૃંગારનો સામાન-
ધનતેરસના દિવસે પરણિત મહિલાઓને શ્રૃગાંરનો સામાન આપવો શુભ માનવામાં આવે છે. આ સિવાય લાલ રંગની રાડી અને સિંદૂરનું દાન કરવું પણ શુભ માનવામાં આવ્યું છે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક માન્યતા પ્રમાણે છે. ZEE 24 KALAK કોઈ દાવો કરતું નથી. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

Diwali Share: આ દિવાળી પર કયા શેર પોર્ટફોલિયોમાં લગાવી શકે છે ચાર ચાંદ? 10 શેરો પર નાખો નજર
સફેદ કપડાંને ગંદા કરી દેશે વોશિંગ મશીન! ધોતાં પહેલાં તાત્કાલિક કરો આ કામ