Spoiled Coconut In Worship: અનેકવાર તમે જોયું હશે કે પૂજામાં ચડાવેલું નારિયેળ ખરાબ નિકળે છે. એવામાં લોકોને લાગે છે કે તેમની પૂજા સફળ નથી થઈ અને આ ખરાબ નારિયેળના માધ્યમથી ભગવાન એવો સંકેત આવી રહ્યા છે કે તેમની પૂજામાં વિઘ્ન છે. પરંતુ ધર્મ અને શાસ્ત્રોના જાણકારોનો મત આના કરતા અલગ છે. જાણકારોના મતે જો પૂજામાં તમારું નારિયેળ ખરાબ નિકળે તો તેને શુભ માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
1 જુલાઈથી શરુ થશે Amarnath Yatra 2023, 17 એપ્રિલથી ભક્તો માટે શરુ થશે રજિસ્ટ્રેશન
રાશિફળ 15 એપ્રિલ: ગ્રહોની શુભ સ્થિતિને કારણે થશે આર્થિક લાભ, મળી શકે છે ખુશખબર
SBI-ICICI-HDFC-PNB ગ્રાહકો માટે RBI ગવર્નરની જાહેરાત, ખાતાધારકો આનંદથી ઉછળી પડ્યા


ધર્મના જાણકારોના મતે પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવામાં આવતા નારિયેળને ફોડવાથી જો તે ખરાબ નિકળે છે તો તેનો મતલબ છે કે ભગવાને તમારી પૂજાને સ્વીકાર કરી લીધી છે. સાથે જ આ પૂજાનું સાર્થક પરિણામ જલ્દી જ તમને મળશે. આથી જ જો પૂજાનું શ્રીફળ ખરાબ નિકળે તો ગભરાવું ન જોઈએ. માતા લક્ષ્મીને નારિયેળ ખૂબ જ પ્રિય છે. આથી જો શ્રીફળ ખરાબ નિકળે તો એવું માનવું કે ભગવાને પ્રસાદ ગ્રહણ કર્યો છે.


જો તમારું નારિયેળ સારું નિકળે છે તો કોઈ સમસ્યા નથી. તેને કાપીને તમે લોકોમાં પ્રસાદી રૂપે વહેંચી શકો છો. જેનાથી ભગવાન ખુશ થાય છે. અનેક વાર પૂજામાં ચડ઼ાવવામાં આવેલું નારિયેળ ફોડવાથી અંદરથી સુકું નિકળે છે. જેનો અર્થ એ છે કે જલ્દી જ પૂજા કરનારની મનોકામના પૂર્ણ થવાની છે. અને સુખદ પરિણામ મળવાનું છે.


આ પણ વાંચો:
રાજકારણમાં ગરમાવો! સુરત AAPમાં મોટું ભંગાણ, વધુ 6 કોર્પોરેટર ઝાડુ છોડી BJPમાં જોડાયા
રિંકુ સિંહની તોફાની ઈનિંગ એળે ગઈ, હૈદરાબાદે રોમાંચક મેચમાં કોલકાતાને માત આપી
11 હજાર કલાકારોએ બિહુ ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, પીએમ મોદી બન્યા સાક્ષી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube