Gajkesari Yog: જ્યોતિષશાસ્ત્રમાં કોઈપણ ગ્રહના ગોચરના કારણે તેની અસર તમામ રાશિઓના જાતકોના જીવન પર જોવા મળે છે. ચંદ્ર ગ્રહો દર અઢી દિવસે પોતાની સ્થિતિ બદલે છે અને જે ગ્રહ સાથે ચંદ્રની યુતિ થાય છે તે ગ્રહ પ્રમાણે અનેક શુભ અને અશુભ યોગો બને છે. 17 મેના રોજ ચંદ્ર મેષ રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, ગુરુ ગ્રહ પહેલેથી જ ત્યાં હાજર છે. ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી યોગ બને છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sexual Life: મીઠું પાન ખાવાના છે ઘણા ફાયદા, પાનનું એક પત્તું ખાવાથી વધી જશે કામેચ્છા
100 સમસ્યાઓનું એક સમાધાન છે આ નાનકડો છોડ, હિંદુ ધર્મમાં આ છોડનું અનોખું છે મહત્વ
Scorpio-N, Classic અને XUV700 માટે આટલું છે વેટિંગ પીરિયડ, વર્ષો સુધી નહી મળે કાર!


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શાસ્ત્રોમાં ગજકેસરી યોગને સૌથી શુભ અને ફળદાયી યોગ માનવામાં આવ્યો છે. આ યોગ બનવાના કારણે ઘણી રાશિઓના નસીબનો સિતારો ચમક્યો છે. આ દરમિયાન, ઘણા લોકોના જીવનમાં અચાનક નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે. એટલું જ નહીં ધન અને સમૃદ્ધિની સાથે ખ્યાતિમાં પણ બમ્પર વધારો થવાનો છે. તો ચાલો જાણીએ કે આ સમયગાળા દરમિયાન કઈ રાશિના લોકોનું ભાગ્ય વધશે.


Numerology દ્રારા જાણો તમારું બાળક તિસ્માર ખાં છે કે નહી? કયા ક્ષેત્રમાં ગાડશે ઝંડા
Rozgar Mela: ગુજરાતમાં ના કામવાળી મળે છે ના તો પટાવાળા, ક્યાં છે બેરોજગારી?
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!


મિથુન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને ચંદ્ર એક સાથે હોય ત્યારે બનેલો યોગ મિથુન રાશિના લોકો માટે શુભ અને ફળદાયી સાબિત થશે. આ દરમિયાન આ રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે. આ સમય દરમિયાન વ્યક્તિને આવકના નવા સ્ત્રોત મળશે. તે જ સમયે, આર્થિક સ્થિતિમાં જબરદસ્ત વધારો થશે. નોકરી કરતા લોકોને આ સમયે ભાગ્યનો પૂરો સાથ મળશે અને તમે કાર્યસ્થળ પર તમારા પ્રભાવમાં વધારો જોશો.


છોટા પેક બડા ધમાકા, આ નાનકડું હેકિંગ ડિવાઇસ માર્કેટમાં મચાવી રહ્યું છે ધમાલ
લગ્ન માટે માત્ર આટલા જ શુભ મુહૂર્ત બાકી, બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવવાની નથી જરૂર
Astrology: આ રાશિની છોકરીઓ હોય છે એકદમ ચાલાક, દુનિયાને નચાવે છે પોતાના ઇશારા પર


તુલા
ગુરુ અને ચંદ્રની યુતિથી બનેલો ગજકેસરી યોગ પણ તુલા રાશિના લોકોનું ભાગ્ય રોશન કરનારો છે. આ સમય દરમિયાન આ રાશિના લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. સાથે જ સંતાન તરફથી પણ સારા સમાચાર મળી શકે છે. વેપારી માટે આ સમય સારો રહેશે. તો બીજી તરફ આ લોકોને આ સમયે વ્યવસાયમાં વિશેષ લાભ થશે.


Vastu tips: આવા ઘરમાં માતા લક્ષ્મી નથી કરતા પ્રવેશ, ઘરમાં હંમેશાં રહે છે ગરીબી
Surya Gochar 2023: સૂર્યએ કર્યું ગોચર, આ લોકોનું માન વધશે;નવી નોકરી સાથે મળશે તરક્કી

30 જૂન સુધી આ રાશિવાળા પર કહેર વર્તાવશે શનિ-મંગળ, તૂટશે મુશ્કેલીઓનો પહાડ!


મેષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને ચંદ્રનું મિલન મેષ રાશિમાં જ થયું છે. આવી સ્થિતિમાં મેષ રાશિના લોકો માટે ગજકેસરી યોગ ફાયદાકારક સાબિત થવાનો છે. આ લોકોને શુભ ફળ મળશે. આ રાજયોગના કારણે આ રાશિના જાતકોને આ સમયે વિશેષ નાણાકીય લાભ મળશે. તે જ સમયે, આ સમય વ્યાપારીઓ માટે વિશેષ ફળદાયી રહેશે. આ સમય દરમિયાન તમે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવી શકો છો.


Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube