નવી દિલ્હીઃ વર્ષનું છેલ્લું અને અંતિમ ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબર 2023ના શનિવારે લાગવાનું છે. સંપૂર્ણ ભારતમાં આ ગ્રહણ જોવા મળશે. ચંદ્ર ગ્રહણની અસર દરેક રાશિના જાતકો પર પડે છે. 28 ઓક્ટોબરે લાગનાર આ ગ્રહણ કેટલાક જાતકો માટે શુભ રહેવાનું છે. આ રાશિના જાતકોનો ભાગ્યોદય થવાનો છે. આ રાશિના જાતકોને ધનલાભ થશે અને કામમાં સફળતા મળશે. આવો જાણીએ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ કયાં જાતકોને ધનવાન બનાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત બનશે.
વ્યાવસાયમાં લાભનો યોગ બનશે.
ભાઈ-બહેન પાસેથી મદદ મળી શકે છે.
સાહસ અને પરાક્રમમાં વધારો થશે.
માન-સન્માન અને પદ પ્રતિષ્ઠા વધશે.
જીવનસાથીની સાથે સમય પસાર કરવાની તક મળશે.
કાર્યોમાં સફળતા મળવાનો યોગ બની રહ્યો છે.
ભાગ્યનો સાથ મળશે.
નોકરી અને વેપાર માટે શુભ સમય રહેશે.
તમારા દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થશે.
પરિવારના સભ્યો સાથે સમય પસાર કરશો.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
પરિવારમાંથી અચાનક શુભ સમાચાર મળી શકે છે. 


આ પણ વાંચોઃ દિવાળી પહેલા જ આ 3 રાશિની થશે ચાંદી જ ચાંદી, શનિ માર્ગી થઈ ચારે તરફથી કરાવશે લાભ


મિથુન રાશિ
નોકરી અને વેપાર માટે શુભ સમય છે
માન-સન્માન વધશે.
કાર્યોમાં સફળતા મળશે. 
દાંપત્ય જીવન સુખમય રહેશે.
તમને શુભ પરિણામ મળશે.
નોકરી શોધી રહેલા જાતકોને શુભ સમાચાર મળી શકે છે.
પ્રમોશન કે આર્થિક લાભનો યોગ બનશે.
કોઈ નવા કામની શરૂઆત માટે ગોચર લાભકારી રહેશે.
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે સમય શુભ છે.


ધન રાશિ
આ દરમિયાન પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે.
નોકરી શોધી રહેલા જાતકોને શુભ પરિણામ મળી શકે છે.
આત્મવિશ્વાસમાં વધારો થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
ધન સાથે જોડાયેલા મામલામાં સફળતા હાસિલ થશે.
સમાજમાં માન-સન્માન વધશે.
પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.
રોકાણથી લાભ થશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube