Astro Tips: ધર્મ શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવા સૌથી સરળ છે. શિવજી પોતાના ભક્તો ઉપર જલ્દી પ્રસન્ન થાય છે તેથી જ તેમને ભોળાનાથ પણ કહેવાય છે. શિવભક્તો સોમવારે શિવલિંગનો અભિષેક કરવાનું ચૂકતા નથી. કહેવાય છે કે દર સોમવારે શિવલિંગ પર જલ અર્પણ કરવાથી પણ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે શિવજીને પ્રસન્ન કરવા હોય અને મનોકામના પૂર્તિની ઈચ્છા હોય તો નિયમિત ભગવાન શિવને જલ અર્પણ કરવું. પરંતુ શિવજીને જલ અર્પણ કરતી વખતે પણ કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. મોટાભાગના લોકો શિવજીને જલ અર્પણ કરવાની સાચી રીત થી અજાણ હોય છે. તેવામાં શિવજી નારાજ પણ થઈ શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ શિવલિંગ પર જલ અર્પણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું.


રક્ષાબંધન પર બહેનને ગિફ્ટમાં આપો ફાઇનાન્શિયલ સિક્યોર ભવિષ્ય, આ રહ્યા ઓપ્શન
Manipur Gang Rape: ક્યારે શરૂ થઇ ભયાનક હિંસા અને મહિલાને સરેઆમ નગ્ન કરનાર કોણ છે?
ઇસ્લામ મુજબ...ફક્ત 18 ની ઉંમરમાં લીધો સંન્યાસ, વર્લ્ડ ક્રિકેટમાં મચાવ્યો તહેલકો!


- જ્યારે પણ તમે શિવલિંગ પર જલ અર્પણ કરતા હોય તો તમારું મુખ પૂર્વ દિશામાં ન હોવું જોઈએ. આ દિશામાં મુખ રાખીને શિવજીને જલ અર્પણ કરવાથી શિવજી નારાજ થાય છે. 


- તેવી જ રીતે શિવલિંગ પર પણ કરતી વખતે વ્યક્તિનું મુખ ઉત્તર કે પશ્ચિમ દિશામાં પણ ન હોવું જોઈએ. આ દિશાઓમાં ભગવાન શિવનો ખભો અને પીઠ હોય છે. તેથી આ દિશામાં મુખ કરીને જલ ચડાવવાથી પૂજા નું ફળ મળતું નથી. 


Instagram Down: 24 કલાકમાં મેટાને બીજો ઝટકો, Whatsapp બાદ Instagram પણ થયું ડાઉન
BAPS: મુસ્લિમ દેશ યૂએઇમાં ખુલશે પ્રથમ હિંદુ મંદિર, સામે આવી તારીખ
Petrol Price: આ પ્રકારે બચાવી શકો છો Petrol ના પૈસા, થોડી સાવધાની સુધારી દેશે બજેટ


- શિવલિંગ પર જલ ચડાવો ત્યારે હંમેશા મુખ દક્ષિણ દશા તરફ હોવું જોઈએ. આમ કરવાથી પૂજા નું ફળ મળે છે અને શિવજી પ્રસન્ન થાય છે. 


Car Tips: કાર માટે બટાકાનો ધાંસૂ જુગાડ, આની સામે મોટી-મોટી ટેક્નોલોજી પણ છે ફેલ!
શું તમને પણ વધુ મચ્છર કરડે છે, જાણો આવું કેમ થાય છે, જાણો શું કહે છે રિસર્ચ


- શિવજીને જલ હંમેશા તાંબા કે પિતાના પાત્રમાંથી જ ચડાવવું. સ્ટીલ ના લોટા થી ક્યારેય જલ ચડાવવું નહીં. આમ કરવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે. 


આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ


- શિવલિંગ પર જલ ચડાવતી વખતે ક્યારેય ઉતાવળ ન કરવી. જલને હંમેશા ધીમીધારે ચડાવવું જોઈએ અને સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


ગુજરાતના આ ગામમાં અશુભ ગણાય છે રક્ષાબંધન, આજે પણ ઉજવાતી નથી રક્ષાબંધન
55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube