Pigeon Auspicious Sign:  એક સમય હતો જ્યારે લોકો કબૂતરોને મોટા પાયે પાળતા હતા. તેના દ્વારા જ એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજ મોકલવામાં આવતા હતા. આજે, કબૂતર દ્વારા સંદેશા મોકલવાની પ્રથા સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ તેમને રાખવાના શોખીન લોકો હજુ પણ જોવા મળે છે. શાંતિનું પ્રતિક ગણાતું કબૂતર કોઈને નુકસાન કરતું નથી. પરંતુ શું તમે જાણો છો કે ઘરોમાં તેની હિલચાલ સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shanidev: શનિદેવને શાંત કરવાનો અચૂક ઉપાય, ધારણ કરો આ રીંગ, થશે અનેક ફાયદા
Shaniwar ke Upay: શનિવારે ભૂલથી પણ ખરીદવી નહી આ વસ્તુઓ, રિસાઇ શકે છે શનિદેવ


જીવલેણ રોગોના જન્મદાતા
પક્ષી નિષ્ણાતકહે છે કે કબૂતરો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે તેમની ચરક અને પીંછા મનુષ્ય માટે હાનિકારક છે. એક કબૂતર એક વર્ષમાં સાડા અગિયાર કિલો ચરક પેદા કરે છે. જેમાં પરોપજીવીઓ ખીલે છે. સમજવા જેવી વાત એ છે કે થોડા સમય પછી આ ચરક સુકાઈ જાય છે, ધૂળમાં ફેરવાઈ જાય છે અને હવામાં ઓગળી જાય છે. હવામાં ઓગળેલા આ ચરક દ્વારા ચેપ ફેલાય છે. જેના કારણે શરીરમાં એલર્જી, શ્વાસ લેવામાં તકલીફ, ફંગલ ઈન્ફેક્શન વગેરે થઈ શકે છે. નવાઈની વાત એ છે કે કબૂતરની ચરકને કારણે શ્વાસ અને ફેફસાંને લગતી મોટાભાગની સમસ્યાઓ થાય છે. જેને અતિસંવેદનશીલતા ન્યુમોનીટીસ કહેવાય છે.


Reduce Belly Fat: આ 5 રીતે કરો લસણનું સેવન, ઉતરી જશે પેટની વધારાની ચરબી
પેટની ચરબીને બરફની માફક ઓગાળી નાખશે આ આયુર્વેદિક પાણી, જાણો બીજા ફાયદા


નકારાત્મકતા ફેલાય છે
ડોક્ટરોના મતે જો આ રોગની સમયસર ઓળખ ન થાય તો આ રોગ તમારો જીવ પણ લઈ શકે છે. એટલું જ નહીં, ધાર્મિક દૃષ્ટિએ પણ ઘરમાં કબૂતરનો માળો હોવો અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ કહે છે કે કબૂતરોના ઘરમાં માળો બાંધવાથી નકારાત્મકતા ફેલાય છે. વાસ્તવમાં, જ્યાં કબૂતર રહે છે, ત્યાં તેમની આસપાસ એક આભા ઉત્પન્ન થાય છે, જે કબૂતરો માટે સકારાત્મક અને મનુષ્ય માટે નકારાત્મક છે. આ સિવાય ઘરમાં કબૂતરનો માળો પણ ગંભીર વાસ્તુ દોષનું કારણ બને છે. તેનાથી ઘરમાં અશાંતિ અને ગરીબી જેવી ખરાબ અસર થાય છે.


Year Ender 2023: આ છે 2023 ના બેસ્ટ કેમેરા ફોન, કિંમત ફક્ત 30,000 રૂપિયા
Viral Video: લગ્નની પહેલી રાતનો વિડીયો જોઇ લોકોએ કહ્યું- 'NEXT PART ક્યારે આવશે...'