Bad Time Coming Signs: જેમ દરેક સવાર પછી રાત આવે છે અને દરેક રાત પછી સવાર આવે છે. તેવી જ રીતે જીવનમાં પણ સુખ-દુઃખ, ખરાબ અને સારા સમય આવે છે અને જાય છે. જો કે, કોઈ પણ ઈચ્છતું નથી કે તેના જીવનમાં ક્યારેય ખરાબ સમય આવે. આ માટે વ્યક્તિ નિયમિત રીતે પૂજા કરે છે અને વિવિધ પ્રકારના ઉપાય કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ખરાબ સમય આવતા પહેલા જ વ્યક્તિને કેટલાક સંકેત મળવા લાગે છે. જો આ સંકેતોને સમયસર સમજી લેવામાં આવે તો વ્યક્તિ ખરાબ દિવસો માટે તૈયાર રહી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Old puja flower: પૂજાના સુકા ફૂલને ફેંકવાના બદલે કરી લો આ ઉપાય, થઇ જશે લીલાલહેર
શરૂ થઇ જશે ખરાબ સમય, નવા વર્ષનું કેલેન્ડર લગાવતાં ધ્યાનમાં રાખો આ વાસ્તુ નિયમ


આરતી
મોટાભાગના લોકો ઘરમાં દરરોજ સવાર-સાંજ પૂજા-પાઠ અને આરતી કરે છે. જ્યારે મોટાભાગે આરતી કરતી વખતે દિવો ઓલવાય છે તો એ વાત તરફ ઇશારો હોય છે કે ખરાબ સમય નજીક છે. 


દરરોજ 50 રૂપિયા જમા કરાવો, મોટી થઇને દિકરી બની જશે લાખોપતિ!
મકરસંક્રાંતિ પર બની રહ્યો છે રવિ યોગ: સૂર્ય ઉપાસનાથી થશે 5 મોટા ફાયદા


તુલસી
એવી માન્યતા છે કે ઘરમાં લાગેલો તુલસીનો છોડ જેટલો લીલોછમ રહેશે, પરિવારમાં એટલી જ સુખ-સમૃદ્ધિ બની રહેશે. તો બીજી તરફ તુલસીનો છોડ અચાનક સુકાવવા લાગે છે તો તેનો અર્થ એ છે ક ખરાબ સમય શરૂ થવાનો છે. 


નવા વર્ષે ભીડમાં જવાનું ટાળો, 7 મહિનામાં પહેલીવાર 1 દિવસમાં 800 ને પાર આંકડો 
મારી લો શરત... આખા ગામની ખબર હશે પણ આ ખબર નહી હોય? આટલા સમયમાં બગડી જાય છે પેટ્રોલ


સોનું
જ્યોતિષ શાસ્ત્રમાં સોનાની વસ્તુ ખોવાઇ જવી અશુભ ગણવામાં આવે છે. તો બીજી તરફ તમારી સોનાની કોઇ વસ્તુ અચાનકથી ખોવાઇ જાય છે તો તેનો અર્થ છે કે ઘરમાં મુશ્કેલીઓનો ઢગલો થઇ જશે. 


ઘી
ઘીને સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે. એવામાં જ્યારે હાથમાંથી અચાનક ઘીનો ડબ્બો પડી જાય છે તો આ પણ ખરાબ સમય તરફ ઇશારો થાય છે. આ વાતને નજરઅંદાજ ન કરતાં સમય રહેતા સાવધાન થઇ જાવ. 


Budh Margi: આજથી તમારા ખરાબ દિવસોને ટાટા કહશે આ રાશિના લોકો, એશો-આરામથી જીવશે જીવન
શરૂ થઇ જશે ખરાબ સમય, નવા વર્ષનું કેલેન્ડર લગાવતાં ધ્યાનમાં રાખો આ વાસ્તુ નિયમ


ઉંદર
આમ તો ઘરોમાં ઉંદર આવવો એક સામાન્ય વાત છે, પરંતુ જો ઘરમાં અચાનક મોટી સંખ્યામાં કાળા રંગના ઉંદર આવવા લાગે છે ખરાબ સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે કોઇ મોટું સંકટ તમારે રાહ જોઇ રહ્યું છે. 


ભૂખે મરશો, પડશો કે ભાગશો એજન્ટ નહીં લે જવાબદારી, કંઈ થયું તો વધતા જશે રૂપિયા
ક્યાં ગયો 2 વર્ષનો માસૂમ, નથી મળી રહ્યો સુરાગ; ડોન્કી રૂટમાં બાળકોનો ઉપયોગ


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ  પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. )   


નવા વર્ષની પહેલી તારીખ સાથે બદલાઇ ગયા પર્સનલ ફાઇનાન્સ સાથે જોડાયેલા આ 5 નિયમ
શનિનું વર્ષ છે 2024: જાણો કયા કામ કરવાથી થશે ફાયદો, કયા કામ કરવાથી થશે નુકસાન?