Moving Legs while Sitting Effects: અનેક લોકોની બેસવાની આદત બહુ જ ખરાબ હોય છે. જાણતા અજાણતા લોકો એવી રીતે બેસે છે કે તેમને પણ ખબર નથી હોતી. કેટલાક લોકોને બેસ્યા બેસ્યા પગ હલાવવાની આદત હોય છે. આવી આદત પર ઘરના વડીલો પણ આપણને ટોકતા હોય છે. કારણ કે, પગ હલાવતા રહેવુ તે ખરાબ ગણાય છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિક બંનેના દ્રષ્ટિથી બેસીને પગ હલાવવું એ નુકસાન પહોંચાડે છે. તો આ પણ જાણી લઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે દિવાળી પર ફાયદો જ ફાયદો, આ 5 શેર બનાવશે માલામાલ, 3 મહિનામાં બમણા થશે પૈસા
આ અંગ પર તલવાળી સ્ત્રીઓ હોય છે બુદ્ધિમાન અને જ્ઞાની, કામુક સ્ત્રીઓને અહીં હોય છે તલ


બેસીને પગ હલાવવાના નુકસાન
- જે લોકો બેસીને પગ હલાવતા રહે છે, તેની આ આદત તેમને ગરીબ બનાવે છે. આ રીતે પગ હલાવતા રહેવાથી માતા લક્ષ્મીજી નારાજ થાય છે. તેનાથી વ્યક્તિના જીવનમાં સુખ, ધન સમૃદ્ધિ ઓછી થઈ જાય છે. 
- જે લોકો પૂજા-પાઠ, પ્રાર્થના કરતા સમયે અથવા કોઈ જ ધાર્મિક અનુષ્ઠાન કરતા સમયે પગ હલાવો છો, તો પૂજાનું ફળ મળતુ નથી. તેમની પૂજા-પ્રાર્થના વ્યર્થ થાય છે.

તમને પણ રાત્રે સૂતા પહેલાં પાણી પીવાની ટેવ હોય તો આટલું વાંચી લેજો, ભ્રમ થઇ જશે દૂર
લિપ્સના લુક ખરાબ કરી દેશે તમારી આ 5 આદતો, સુધરી જજો નહીંતર થશે નુકસાન
આ વખતે દિવાળી પર ફાયદો જ ફાયદો, આ 5 શેર બનાવશે માલામાલ, 3 મહિનામાં બમણા થશે પૈસા

- આ ઉપરાંત બેસ્યા બેસ્યા પગ હલાવવાથી આત્મવિશ્વાસનો અભાવ હોવાનું કહેવાય છે. જેનાથી સામી વ્યક્તિ પર ખરાબ અસર પડે છે.
- જ્યોતિષ અનુસાર, પગ હલાવવાથી સંગ્રહ કરાયેલા ધનનો નાશ થવા લાગે છે. આવુ લાગવાથી મા લક્ષ્મી કૃપા કરતા નથી.
- વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો, આ રીતે પગ હલાવવાથી હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે. આવા લોકોને હૃદય સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. મેડિકલ સાયન્સમાં પગ હલાવવાની આદતને ‘રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ’ (RLS) પણ કહેવાય છે. તેનાથી બચવાની સલાહ પણ અપાઈ છે. 
-  જે લોકો સતત પગ હલાવવાની ક્રિયા કરે છે. તેમની ઊંઘ પર પણ ખરાબ અસર થાય છે. આવા લોકોને સતત અનિંદ્રાની સમસ્યા રહે છે. 


બસ થોડા કલાક અને પછી Chandrayaan-3 સ્પેસમાં કરશે મોટી ધમાલ, સામે આવ્યું આ અપડેટ
BCCI એ અચાનક કરી મોટી જાહેરાત, આ ખેલાડીને બનાવ્યો ટીમ ઇન્ડીયાનો કેપ્ટન
Surya Grahan 2023: આ દિવસે લાગશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ, ભૂલથી પણ ન કરો આ કામ


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


Shani: આ રાશિઓ પર ક્યારેય કષ્ટ આવવા દેતા નથી શનિ દેવ, રંકમાંથી બનાવી દે છે રાજા
Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube