Indian Cricket Team:ટી20 વર્લ્ડકપ 2022 માં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીસીસીઆઇમાં ફેરફારની માંગણી ઉદભવી હતી. હવે બીસીસીઆઇએ પોતાના તમામ સિલેક્ટર્સને સસ્પેંડ કરી દીધા છે અને નવી અરજીઓને મંગાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BCCI એ લીધો મોટો નિર્ણય
રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમને ટી20 વર્લ્ડકપ 2022 ની સેમીફાઇનલમાં 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીસીસીઆઇએ ચેતન શર્માના નેતૃત્વવાળી ચાર સભ્યોની વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગી સમિતિને સસ્પેંડ કરી દીધી છે. ચેતન શર્મા (ઉત્તર ક્ષેત્ર), હરવિંદર સિંહ (મધ્ય ક્ષેત્ર), સુનીલ જોશી (દક્ષિણ ક્ષેત્ર) અને દેબાશી મોહંતી (પૂર્વી ક્ષેત્ર) ને હટાવી દેવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક સિલેક્ટર્સની નિયુક્તિ 2020 માં થઇ હતી. 


7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube