નવી દિલ્હીઃ કેન્દ્રીય ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ (kiren rijiju) સોમવારે કહ્યું કે, મેરી કોમ (mary kom) દિગ્ગજ ખેલાડી છે તો નિખત ઝરીન (nikhat zareen) શાનદાર બોક્સર છે. તેનામાં છ વખતની  વિશ્વ વિજેતા બોક્સરના પગલા પર ચાલવાની ક્ષમતા છે, અને તેથી ભારતને બંન્ને પર ગર્વ છે. બંન્ને ખેલાડી છેલ્લા કેટલાક મહિનાથી રિંગની બહાર ચર્ચામાં હતા અને હાલમાં રિંગમાં ઉતર્યા બાદ પણ ચર્ચામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિજિજૂએ ટ્વીટ કર્યું, 'તેના પર ઘણી પ્રકારના મુદ્દા બનાવી દેવામાં આવ્યા છે. મેરી કોમ મહાન બોક્સર છે, તેણે તે બધુ હાસિલ કર્યું છે, જે અમેચ્ચોર બોક્સિંગમાં બીજુ કોઈ હાસિલ કરી શક્યું નથી. નિખત શાનદાર બોક્સર છે, જેનામાં મેરી કોમના પગલા ર ચાલવાની ક્ષમતા છે. ભારતને બંન્ને પર ગર્વ છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર