નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો (Team India) ક્રિકેટર શ્રેયસ અય્યર (Shreyas Iyer) તેના ખભાની ઈજાથી ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ તેના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે તે ઇંગ્લેન્ડની પ્રખ્યાત વનડે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોયલ લંડન કપની બહાર
ઇંગ્લિશ કાઉન્ટીની (English County) ટીમ લંકાશાયરએ (Lancashire) તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવ્યું હતું કે શ્રેયસ અય્યરને (Shreyas Iyer) રોયલ લંડન કપ 2021 થી (Royal London Cup 2021) બહાર કરી દેવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- Tokyo Olympics 2020: જાણો ભારતીય પુરૂષ હોકી ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ


સંપૂર્ણપણે ફિટ નથી
શ્રેયસ અય્યર (Shreyas Iyer) હજી તેની ઈજાથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી, તેથી તેને રોયલ લંડન કપ 2021 થી (Royal London Cup 2021) પીછેહઠ કરવાનો નિર્ણય લેવો પડ્યો. નોંધપાત્ર વાત એ છે કે અય્યર ઇંગ્લેન્ડ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો.


આ પણ વાંચો:- Olympics માં ભારત તરફથી કયો ઘોડો દોડશે? કોણ હશે ઘોડેસવાર? ફવાદ અને ડજારાની જોડી વિશે જાણો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube