ભરૂચ નજીક હાઇવે પર આવેલ જૂનો સરદાર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો. બ્રિજના માર્ગ પર 5 ફૂટ મોટું ગાબડું પડતા નિર્ણય લેવાયો છે. આ અગાઉ પણ બ્રિજની રેલિંગ ધરાશાયી થતા બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.