ગુજરાતમાં હાલ બિપોરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. ત્યારે વાવાઝોડાના શબ્દ પરથી ગુજરાતના લેખક ખલીલ ધનતેજવીના કેટલાક શબ્દો યાદ આવે છે.