અમદાવાદના કાંકરિયામાં સર્જાયેલી રાઈડ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ 28 ઈજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે જેમાંથી 2 દર્દીઓના ગઈ કાલે ઓપરેશન કરવામાં આવ્યા છે, તીર્થ ભાવસાર નામના દર્દીનો ડાબો પગ કાપવાની ફરજ પડી છે અને હાલ 15 વર્ષીય તીર્થની હાલત હજુ નાજુક છે