અમદાવાદ: બેનર-પોસ્ટર લઈને મેયરના રાજીનામાની માંગ કરવામાં આવી છે. મૃતકના પરિજનોને 5 લાખના વળતર આપવાની માંગ કરવામાં આવી છે.ઈજાગ્રસ્તોને 1 લાખનું વળતર આપવાની વિપક્ષની માગ.