અમદાવાદ મેટ્રો કોર્ટે ADC બેંક માનહાનિ કેસમાં રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલાને 27 મે સુધીમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવા મોકલ્યું સમન્સ, નોટબંધી વખતે જમા થયેલાં નાણાંને લઈને લગાવ્યો હતો આરોપ