PG સંચાલકો પાસેથી યોગ્ય પુરાવાની માગણી કરવામાં આવશે અને જો યોગ્ય પુરાવા નહિ મળે તો જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. નવરંગપુરાના છેડતી કાંડ પછી પોલીસ સામે PGના સંચાલકોએ રજુ કર્યા તમામ પુરાવા.