અમદાવાદઃ રથયાત્રાને પગલે જગન્નાથ મંદિરમાં સઘન સુરક્ષા, બૉમ્બ સ્કવોડની ટીમે કર્યું સમગ્ર મંદિર પરિસરમાં ચેકિંગ.અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા ચુસ્ત.