અમદાવાદ જિલ્લામા સરકારી મેહકમની અનેક જગ્યાઓ ખાલી પડેલી છે જેની સીધી અસર સરકારી કામકાજ પર થાય છે અનેક કર્માચારીઓ પાસે એક કરતાં વધારે ચાર્જ હોવાથી પ્રજાલક્ષી કામો અટવાયા છે