કોરોના વાયરસને લઈ અમદાવાદ એરપોર્ટ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એએમસીની ટીમે એરપોર્ટ પર ચેકીંગ હાથ ધર્યું હતું. એરપોર્ટ 24 કલાક હેલ્થ ટિમ કાર્યરત રહશે. લક્ષણો દેખાશે તેવા પ્રવાસીઓને સેમ્પલ લઈ હોસ્પિટલમાં મોકલશે. એએમસી હેલ્થ અધિકારી ભાવિન સોલંકીએ એરપોર્ટની મુલાકત લીધી હતી.