અમદાવાદ મ્યુનિસિપલ કમિશરન વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જ વ્યક્ત કરી લાચારી, ફોજદારી કેસ નહોતા કરી શકતા પણ હવે 20 જિંદગીઓ હોમાયા પછી AMCને મળી ફોજદારી કેસની સત્તા