અરવલ્લી મોડાસાના ખંભીસરમાં રૂ.2.63 કરોડના ધિરાણ કૌભાંડ મામલે ખેડૂતોએ હોબાળો કર્યો, કૌભાંડને પગલે સાબરકાંઠા બેંકના અધિકારીઓ-થાપણદારો વચ્ચે હોબાળો થયો, ધિરાણ ન લેનાર થાપણદારો પાસે ઉઘરાણી કરાતાં વિરોધનો સૂર ઉઠ્યો