રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભિક્ષા પ્રતિબંધ અધિનિયમ હેઠળ યાત્રાધામો સહીત વિસ્તારોમાં ભીખ માંગવા પાર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.મજબૂરીના કારણે ભીખ માંગતા ભિક્ષુકોની છેલ્લી અજીવીકા છીનવાશે.